વલસાડ પોલીસે ગુમ થયેલા બિહારના દંપતીના રહસ્યમય કેસનો ભેદ ઉકેલ્યો..
વલસાડ: વલસાડ પોલીસે ડુંગરા પોલીસ સ્ટેશન હદના લવાછા ગામમાંથી ગુમ થયેલા બિહારના દંપતીના રહસ્યમય કેસનો ભેદ ઉકેલ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ...
નવસારી પાલિકા ફૂલ હારમાંથી અગરબત્તી બનાવશે
નવસારી: નવસારી મહાનગરપાલિકાના સેનેટરી વિભાગે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ પહેલ અંતર્ગત, ધાર્મિક સ્થળો અને લોકો દ્વારા ભગવાનને અર્પણ કરાયા બાદ ફેંકી...
ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામની મુસ્કાન વસાવા ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા રમાતી ઓલ ઈન્ડિયા સિનિયર...
ઝઘડિયા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઓલ ઈન્ડિયા સિનિયર મહિલા 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જેમાં બિહાર અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની ટીમ વચ્ચે...
વલસાડમાં ત્રણ તાલુકાઓનું વિભાજન કરીને નાનાપોંઢા નવો તાલુકો બનાવવામાં આવ્યો..
વલસાડ: વલસાડ જિલ્લામાં ત્રણ તાલુકાઓનું વિભાજન કરીને નાનાપોંઢા નવો તાલુકો બનાવવામાં આવ્યો છે. આ નવા તાલુકામાં 49 ગામોનો સમાવેશ થાય છે અને તાલુકા પંચાયતની...
વલસાડના સરોધીમાં બિસ્માર રસ્તા પર ફસાયેલી કાર કાઢવા ગયેલા યુવકોની અટકાયત..પોલીસ કાર્યવાહીથી ગામલોકોમાં રોષનો...
વલસાડ: વલસાડના સરોધી ગામમાં બિસ્માર રસ્તા પર ફસાયેલી કારને બહાર કાઢવા ગયેલા કેટલાક યુવકોની પોલીસે અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે ગામલોકોમાં ભારે રોષ...
સુરત ફલાઈગ સ્કોડ દ્વારા ભરૂચના રાજપારડી ભુંડવા ખાડીમાં ગેરકાયદેસર ખનીજ ખનન પકડયું પણ દંડ...
રાજપારડી: ભરૂચ ખાણ ખનીજ વિભાગ ના જાણ બહાર સુરત ફલાઈગ સ્કોડ દ્વારા રાજપારડી ભુંડવા ખાડીમાં ગેરકાયદેસર પકડાયેલ ખનીજ ખનન કામમાં વપરાયેલી મશીનરી સામે કોઈ...
ઝઘડિયા જીઆઇડીસી પોલીસે કુલ રૂપિયા 28300 નો મુદ્દામાલ કબ્જે લઇને અન્ય એક ઇસમને વોન્ટેડ...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસે મોરતલાવ ગામે સટ્ટા બેટિંગના આંકડા લખનાર બે મહિલાઓને ઝડપી લઇને અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.ઉચ્ચ અધિકારીઓ...
ભરૂચ જિલ્લાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણમાં 450થી વધુ ઉમેદવારોને રોજગાર એનાયત પત્રો અને...
અંકલેશ્વર: ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત ભરૂચ જિલ્લાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ અંકલેશ્વર ખાતે યોજાયો હતો. આ સમારંભમાં 450થી વધુ ઉમેદવારોને રોજગાર...
વલસાડમાં પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો NH 48 ના 62 કિલોમીટરના પટ્ટા પર 17, NH...
વલસાડ: વલસાડ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો NH 48 અને NH 848 પર બ્લેક સ્પોટની સંખ્યામાં વધારો થયો છે. NH 48 ના 62 કિલોમીટરના...
નવસારીની રોટરી આઇની સંત પુનિત બેંકને 34 હજારથી વધુ ચક્ષુદાનમાં મળ્યા..
નવસારી : માણસને માટે જે રીતે ‘રક્તદાન’, ‘દેહદાન’ જરૂરી છે તેજ રીતે ‘ચક્ષુદાન’ પણ ખુબ જ મહત્ત્વનું દાન છે. સમાજના ઘણાં લોકો અકસ્માત યા...
















