વાંસદાના સીનધઈવાસીઓ કહે છે.. અનંત પટેલનું વલણ ધારાસભ્યનું નહીં, પરંતુ એક સાચા આદિવાસી સેવકનું...
વાંસદા: ચક્રવાત વાવાઝોડાના તીવ્ર પવનોએ નવસારી જિલ્લાને ઘેરી લીધા, ત્યારે વાંસદા તાલુકાના સીનધઈ ગામમાં વિનાશનું મેઘાચ્છન વરસ્યું. આદિવાસી વિસ્તારમાં, જ્યાં પહેલેથી જ જીવનની મુશ્કેલીઓ...
ધવલ પટેલનું નામ ગામના લોકોના હૃદયમાં એક માનવતાના પ્રતીક તરીકે ઝળકે છે.. વાંસદાના સીનધઈવાસીઓ
વાંસદા: ચક્રવાત વાવાઝોડાના ગર્જના અને વિનાશક પવનોએ વલસાડના વાંસદા તાલુકાના સીનધઈ ગામને ઘેરી લીધું, ત્યારે આ નાનકડા આદિવાસી ગામની શાંતિ તૂટી ગઈ. ઘરોના પતરાં...
નવરાત્રી બાદ હવે મેઘરાજા દિવાળી બગાડશે..16 થી 19 તારીખની હવામાન વિભાગની આગાહી..
દક્ષિણ ગુજરાત: દિવાળી આસપાસ પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 16 થી 19 તારીખ દરમિયાન છુટાછવાયા...
અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત સાઈકલોથોનનું આયોજન..
અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાઈકલવીરો ઉત્સાહભેર જોડાયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર...
અંકલેશ્વર GIDC પોલીસે સિનિયર સિટીઝન માટે કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન
અંકલેશ્વર: અંકલેશ્વર GIDC પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી સાથે મળીને સિનિયર સિટીઝન માટે કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં વયસ્ક નાગરિકોને સાયબર ફ્રોડ અને...
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ: વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ..
વાપી: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ થઈ જશે. જ્યારે મુંબઈ અને...
ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવ શરૂ..
ભરૂચ: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચના હાંસોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરી છે. હાંસોટ પોલીસ મથકના પોલીસ...
સુરતમાં ખમણ વેચવા નીકળેલા યુવકને ટ્રક ચાલકે ટક્કર મારતા કમકમાટીભર્યું મોત..
સુરત: સુરત શહેરના હજીરા વિસ્તારમાં ફરી એકવાર 'રફ્તારનો આતંક' જોવા મળ્યો છે. અહીં એક બેફામ ટ્રકચાલકે બાઈકચાલકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો....
ઝઘડિયા તાલુકામાં આવેલ અસંખ્ય સિલિકા પ્લાન્ટથી આસપાસના ખેડૂતોને વારંવાર થતા નુકસાનનો જવાબદાર કોણ….???
ભરૂચ: ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો વિપુલ માત્રામાં ખનિજ સંપદા ધરાવતો તાલુકો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર પણ અનેક સિલિકા...
વલસાડ ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ RPFના 40મા સ્થાપના દિવસની ઉજવણી માટે મુખ્ય મહેમાન...
વલસાડ: પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)ના 40માં સ્થાપના દિવસની આજે વલસાડ ખાતેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે,...
















