વાંસદાના બંધક વન્ય પોપટોને વન વિભાગ દ્વારા મુક્ત આસમાનની મળી ભેટ

0
વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં ગતરોજ વાંસદા પૂર્વ તથા વાંસદા પશ્ચિમ રેંજ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળેલ માહિતીના આધારે વાંસદા ગામમાં વન્ય પોપટને...

સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વાંસદા દ્વારા અંકલાછ ગામમાં યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

0
વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં લોકો પોતાના જીવનમાં પર્યાવરણના મહત્વને સમજે અને એને સુરક્ષિત રાખે એવા શુભ ઉદ્દેશ સાથે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર...

કપરાડા તાલુકાના કરજુન ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયો

0
વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામના નાસીક રોડ પર રેન બસેરા હોટલની સામે ખુ્લ્લી જાહેર જગ્યા વલસાડ ACB એ ગામમાં બનાવેલા ડામર રસ્તામાં કરવામાં...

મહુવા ભોરીયા ગામમાં પર્યાવરણ જનજાગૃતિ સંદર્ભે કરાયું વૃક્ષારોપણ !

0
મહુવા: ચોમાસાના શરુવાતી સમયમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભોરિયા ગામમાં વર્તમાન સમયમાં ખોળવાયેલી વ્યવસ્થામાં સુધારો થાય એવા ઉદ્દેશ સાથે લોકોમાં પર્યાવરણની જાગૃતિ માટે  સરપંચ...

ધરમપુરના ખોબા આશ્રમે ખપાટિયા ગામમાં શરુ કરી મહુડાના તેલની ઘાણી

0
ધરમપુર: વર્તમાન સમયમાં દેશમાં વધેલી મોંઘવારીના વાતાવરણમાં ખાદ્યતેલમાં વધેલી મોંઘવારી કારણે અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી લોકો પોતાના કલ્પવૃક્ષ ગણાતા મહુડાની ડોળીનું તેલ કુટુંબની દરરોજની...

BTTS તૈયાર કરી આવનારા સમયમાં સંગઠન અને પાર્ટીને મજબુત કરવાની રણનીતિ

0
નવસારી: ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં બધાજ પક્ષો ચુંટણીમાં પોતાને વિજયી બનાવવા પોત-પોતાનું જોર લગાવશે ત્યારે દક્ષિણ ગુજરાતની ભારતીય ટ્રાઇબલ...

ડાંગના હિલ સ્ટેશન સાપુતારા ગતરોજ જોવા મળ્યા લોકોના ટોળે-ટોળા !

0
ડાંગ: દક્ષિણ ગુજરાતના લોકો અને તેમાં પણ ખાસ કરીને સુરતના લોકો માટે રવિવાર એટલે હરવા ફરવાનો દિવસ રવિવારે સુરતીઓ મોટી સંખ્યામાં લોકો હવા ખાવાના...

વલસાડના ગુંદલાવ નજીક પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે જીવલેણ અકસ્માત

0
વલસાડ: આજરોજ ફરી એકવાર વલસાડના ગુંદલાવ નજીક અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત ઘટના બનવા પામી હતી જેમાં...

પારડીના ભાજપના કાર્યકર્તાઓએ નિહાળ્યો મોદીનો મન કી બાત કાર્યક્રમ

0
પારડી: દેશમાં પીએમ મોદીના રેડિયો પર પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમના ભાગરુપે આજે ફરી એક વખત પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. ત્યારે...

નવસારીમાં આદિવાસી જનજાગૃતિ સમિતિના નવા કાર્યાલયનો શુંભારભ

0
નવસારી: આજરોજ આદિવાસી જનજાગૃતિ સમિતિના 3 વર્ષના શુભ પ્રવેશના દિને નવસારી આદિવાસી સમાજની સમિતિ દ્વારા સમાજની ઓફિસનું શુંભારભ ગુજરાતના રાજ્યના આદિવાસી સમાજના નેતા શ્રી...