ધરમપુરના પ્રાંત અધિકારીની વેપારીઓને વેક્સિન લેવા અપીલ
વલસાડ: ગતરોજ ધરમપુરમાં પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયાની અધ્યક્ષતામાં કોરોના કેસો સામે સાવચેતીના પગલાં અંગે શાકભાજી અને કરીયાણાના વેપારીઓ, હોટલ સંચાલકો, પૂજારીઓની બેઠકમાં પ્રાંત અધિકારીએ...
વાંસદાના પ્રતાપનગરમાં બે વર્ષનો દીપડી પુરાઈ પાંજરે !
વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકા પશ્ચિમ રેંજના કાર્ય વિસ્તારમાં આવેલ લિમઝર રાઉન્ડના મોજ પ્રતાપનગર મોટા ફળીયાના રહેવાસી શ્રી પ્રવીણભાઈ છોટુભાઈની અરજીના અનુસંધાને દીપડા માટેનું...
નવસારીમાં કોરોના કહેર યથાવત જાણો ! છેલ્લા ત્રણ દિવસમાં કેટલા નોંધાયા કોરોના કેસ
નવસારી: હાલમાં પુન: એક વખત કોરોનાનું સંક્રમણએ જોર પકડયું છે. શનિવારે વધુ 16 કેસ નોંધાતા નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે. જિલ્લામાં...
Coronaની રસી લીધા બાદ પણ કોરોના સંક્રમિત થવાનું કારણ શું ? જાણો
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં સ્થાનિક પ્રદેશમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મોટા પાયા ઉપર પ્રદેશના શહેરો અને ગામોમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી...
દ.ગુજરાતની સુગર મિલોમાં આજે નક્કી કરવામાં આવશે શેરડીના ભાવ
દક્ષિણ ગુજરાત: આજે સુગર મિલો નવી સીઝનના શેરડીના ભાવ જાહેર કરવાની તૈયારીમાં છે. ગત વર્ષની સરખામણીમાં શેરડીના વાવેતરમાં વધારો થવા સાથે મબલક પાક હોવા...
નવસારીમાં વાતાવરણ અચાનક પલ્ટો આવતા ખેડૂતોમાં કેરીના પાકને લઈને વધી ચિંતા !
નવસારી: છેલ્લા પંદર દિવસથી નવસારી જિલ્લામાં ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે બફારાને કારણે ગામડાઓના લોકોને ત્રસ્ત હતા જ ત્યાં...
જાણો: ક્યાં ત્યજી દેવાયેલા બાળક માટે ‘અનામી પારણું’ કાર્યક્રમ હેઠળ થઇ માનવતાની પહેલ !
આહવા: વર્તમાન સમયમાં આપણી આસપાસ તાજા જન્મેલા સંતાનોને પોતાની જનેતા દ્વારા સુમસામ જગ્યા કે કચરા પેટીમાં ત્યજી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ દ્રશ્ય...
વાંસદા તાલુકામાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ
વાંસદા: ૧ પહેલી એપ્રિલથી દેશભરમાં જયારે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્શીન આપવાનું શરુ કરવામાં આવ્યું છે ત્યારે આજે ૧૦:૦૦ વાગ્યે નવસારીમાં પણ...
જાણો: ક્યાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક લાગી આગ: લોકોમાં ભયનો માહોલ !
ચીખલી: ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ભયંકર ગરમીનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે આવા સમયે ગત રોજ ચીખલીમાં પાણીની ટાંકી સામે ખેરગામ રોડ ઉપર...
વ્યારાની કોવિડ હોસ્પિટલની ઘોર બેદરકારી, જીવિત દર્દીને મૃત જાહેર કર્યો
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા કોવિડ-૧૯ હોસ્પિટલ છેલ્લા બે દિવસથી વિવાદમાં ફસાઈ છે. ગત રોજ સોનગઢના નાના કાકડકૂવામાં કોરોનાગ્રસ્ત શિક્ષકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી...