ડૉ. બાબુ ચૌધરીને નેશનલ આયકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા..
નાનાપોઢા: રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.બાલશાસ્ત્રી જાંભેકર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા નેશનલ આઇકોન એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. મહેન્દ્ર દેશપાંડેએ કર્યું હતું. વલસાડ (ગુજરાત)ના ડો. બાબુ ચૌધરીને...
ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાં હેલિકોપ્ટરના ત્રણ-ચાર વખતના આટા ફેરાથી લોકોમાં કુતૂહલ..
વાંસદા ચીખલી: ગતરોજ વાંસદા ચીખલીના ગામડાઓમાં હેલીકોપટર ના બપોર પછીના સમય દરમિયાન ત્રણ થી ચાર ચક્કર લગાવવામાં આવતાં એવી લોક ચર્ચા ઉઠવા પામી હતી...
ભારે વરસાદને કારણે વલસાડના 50 થી વધુ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગની ધમધમતી કામગીરી..
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે...
ડેડિયાપાડામાં શિક્ષક કો. ઓ. ક્રેડીટ સોસાયટીની 2023-24ના વર્ષની વાર્ષિક સાધારણ સભા યોજાઈ..
ડેડીયાપાડા: ગતરોજ ડેડિયાપાડામાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી ફતેસિંહભાઈ, તાલુકા પ્રમુખશ્રી રમણભાઈ શિક્ષક કો. ઓ. ક્રેડીટ સોસાયટીની સને 2023-24 ના વર્ષની વાર્ષિક સાધારણ...
નવસારીના હાઈવે પરથી પસાર થતી ટ્રકને જુદા બહાના હેઠળ ડીટેઈન કરી 7 હજારની લાંચ...
નવસારી: RTO કચેરીમાં ACB એ છટકું ગોઠવી સહાયક મોટર વાહન નિરીક્ષકને લાંચની રકમ. લેતા રંગે હાથ ઝડપી પાડતા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રક...
આદિવાસી લોકોને જુનો માલ પધરાવી લાખો રૂપિયા કમાતાં નાનાપોઢામાં 13 મારવાડી દુકાનદારો મળી આવ્યા..
નાનાપોઢા: આદિવાસી વિસ્તારોમાં બહારથી આવી કરીયાણાની દુકાન ચલાવતાં મારવાડી દુકાનદારો જુનો માલ વેચી આદિવાસી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતાં હોવાનો વધુ એક કિસ્સો નાના...
આહવા તાલુકાનાં ભષ્ટ્ર ઈજનેરો, અધિકારીઓનાં સાંઠગાંઠનો વધુ એક નમુનો આવ્યો બહાર..
આહવા: ટોપી- હાલમાં વરસાદી માહોલમાં આહવાના ચૌકયાનાં રાવચોન્ડ ગામમાં એક વર્ષ પહેલાં બનાવવામાં આવેલા ગરનાળા માં થયેલ ભષ્ટ્રાચાર ઊજાગર થતાં આહવા તાલુકાનાં ભષ્ટ્ર ઈજનેરો...
ધારાસભ્ય વિજયભાઇ પટેલે ડાંગના વાઘમાળ ગામે વરસાદમાં ઘર વિહોણા બનેલા અસરગ્રસ્ત પરિવારની લીધી મુલાકાત..
ડાંગ: છેલ્લાં એક અઠવાડિયાથી વરસી રહેલાં વરસાદના કારણે રાજ્ય ભરમાં ઘણું નુકશાન થયું છે ત્યારે ડાંગ જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાના લીધે ઘર વિહોણા બનેલા...
ગણદેવી તાલુકાના ગણદેવા ગામે બીએસએફના શહીદ હેમંતભાઈની 23મી પુણ્યતિથિ નિમિતે યોજાયો શ્રદ્ધાંજલી કાર્યક્રમ..
ગણદેવી: આજરોજ ગણદેવી તાલુકાના ગણદેવા ગામના સરપંચ સ્નેહલ તરલ પટેલ,નિવૃત ખેતીવાડી સચિવ ધનસુખ પટેલ,તુષાર પટેલ,તરલ પટેલ,જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશ પટેલ,ખારેલ સહકારી મંડળીના મહામંત્રી કમલ...
ઉમરપાડા બસ સ્ટેન્ડમાં શૌચાલય બનાવાઈ ગયા પણ તાળા પણ મરાય ગયા..
ઉમરપાડામાં આવેલા બસ સ્ટેન્ડ પાસે શૌચાલય બનાવાઈ ગયા છે પણ તેમાં વર્ષો થી તાળું મારેલું જોવા મળી રહ્યો છે લાગે છે તંત્રને જણાવવામાં આવ્યું...
















