32 માં આદિવાસી સંસ્કૃતિ મહાસંમેલન માટે ઉમરપાડાના વાડી ગામના લોકો દ્વારા 50,000 નો ફાળો...

0
ઉમરપાડા: દર વર્ષની જેમ 32 માં આદિવાસી સંસ્કૃતિ મહાસંમેલન આદિવાસી સમાજ ગૌરવપૂર્ણ ઉજવતું આવી રહ્યું છે જ્યારે આ વર્ષે આદિવાસી સંસ્કૃતિમાં સંમેલન મહારાષ્ટ્રના પાનખેડા...

અંકલેશ્વરમાં અકસ્માત: એક જ પરિવારના 7 માંથી 3ના ઘટનાસ્થળે મોત

0
ભરૂચ: અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે....

વલસાડ પંચલાઈ ગામમાંથી પસાર થતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 210 મીટર લાંબા પુલનું બાંધકામ...

0
ગુજરાત: વલસાડ જિલ્લાના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં નેશનલ હાઈવે-48 (દિલ્હી-ચેન્નાઈ)ને પાર કરવા માટે 210 મીટર લાંબા PSC (પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ) પુલનું બાંધકામ 2 જાન્યુઆરી, 2025ના...

કપરાડાના બાલચોંઢીથી ગેરકાયદે માટી ખનન કરતા 3 ટ્રક JCB મળીને 63 લાખ 20...

0
કપરાડા: માટી ખનનનું રેકેટ ધીમે ધીમે વિકરાળ બની રહ્યું છે ત્યારે કપરાડાના બાલચોડી મંદિરફળિયા નજીક આવેલી 395 સર્વે નબર વાળી જમીનમાં માટી ખનન કરી...

વાંસદાની ખાનપુર બરોડા ગ્રામિણ બેંકમાંથી રૂપિયા ઉપાડવા આવેલ દંપતીનો બાઈક અકસ્માત.. ટ્રક પતિનો લીધો...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં આવેલ બરોડા ગ્રામિણ બેંકમાંથી રૂપિયા ઉપાડવા આવેલ દંપતીનું બાઈક એક ટ્રકને અડફેટે આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો...

સાગબારાના પાડા ગામની આંગણવાડીના બાંધકામમાં લોલમપોલ.. વીજચોરી કરતી ગ્રામ પંચાયત રંગે હાથ ઝડપાઈ

0
સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારામા પાડા ગામની આંગણવાડીના બાંધકામમાં લોલમપોલ...વહીવટીતંત્ર કોની જવાબદારી ONGC ના સી.એ.સાર માંથી બાંધકામ કરે પણ જેની ગુણવત્તા નિરીક્ષણ કરવા માટે જિલ્લા...

માંડવી સુગર ફેક્ટરી ને બચાવવા 6 જાન્યુઆરીના રોજ મોટા પ્રમાણમાં ખેડૂતો ઉમટી પડ્યા..

0
માંડવી: માંડવી સ્થિતિ સુગર ફેક્ટરી ઘણા સમયથી ચર્ચામાં રહે છે કારણ હતું સુગર ફેક્ટરીનો ખાનગીકરણ કાલ રોજ તારીખ 6 જાન્યુઆરીના રોજ આ સુગર ફેક્ટરીને...

સુરતમાં મહિલા ઉપર ચપ્પાના ઘા કરી ઉતારી મોતને ઘાટ.. કારણ જાણી ચોંકી જશો..

0
સુરત: સુરતમાં પરિણીત મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતા મહિલા ગંડંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં...

વિસ્થાપનનો ડર: ઇકોસેન્સિટિવ ઝોનને લઈને આહવાના વાડિયાવનના આદિવાસી ગ્રામજનો ચિંતામાં..

0
આહવા: આહવા તાલુકાના વાડિયાવન ગામમાં તા. 04/01/2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ ઈકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશનને લઈને ભારતીય બંધારણીય લોક જાગૃતિ અભિયાનડાંગ સમિતિ...

ચીખલીના સુરખાઈમાં જાનલેવા હુમલો..લાગમાં આવ્યો ને તો તને પતાવી દઈશું મારી: પિતા- પુત્ર

0
ચીખલી:સુરખાઇ ગામે જૂની અદાવત રાખી પિતા-પુત્ર એ કાકાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ચીખલી તાલુકાના...