આદિવાસી સમાજના મૌખિક સાહિત્ય કંનસરી”ની જગબુડ વાળી કથાનું નાટક ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલમાં હિન્દીમાં થશે...
ધરમપુર: ભારત રંગ મહોત્સવ એ એશિયાનો સૈથી મોટો ઇન્ટર નેશનલ રંગ મંચ મહોત્સવ છે. (ઇન્ટર નેશનલ થિયેટર ફેસ્ટિવલ)જેમાં એશિયાના દેશોમાંથી નાટકો રજૂ થાય છે....
ટોલટેક્ષ બચાવવા ખડસુપાથી વડપાડા રસ્તે લોકોની જિંદગી જોખમમાં મુકતા મહાકાય વાહનો પર પ્રતિબંધ મુકવાની...
નવસારી: નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ દ્વારા નવસારી જિલ્લા કલેકટરને ટોલટેક્ષ બચાવવાં ખડસુપાથી વડપાડા સુધીના રસ્તે વાહનો લઇ જઇ સામાન્ય માણસોની જિંદગી જોખમમાં...
આદિવાસી માં બહેનોને ગંદી ગાળો આપનાર વિરુદ્ધ અપાયું સાયણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર
સાયણ: કોળી સમાજ અન્ય ઠાકોર સમાજ ઈસમો દ્વારા મા-બહેન પર ગાળો બોલીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે જેમ કે આર કે ઠાકોર નામની આઈડી...
કપરાડાના તિસ્કરી ટલાટ ખાતે ભોયા કુળ( આદિવાસી કુંકણા) પરિવારનું 18 મું યોજાશે સ્નેહ સંમેલન..
કપરાડા: શ્રી ભોયા કુળ (કુંકણા) પરિવાર કલ્યાણ ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજીત ભોયા કુળ પરિવારનું 18 નું સ્નેહમિલન સંમેલન તારીખ 9/02/2025 રવિવારના રોજ 9:15 થી...
વલસાડની પાર નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ.. ભારે શોધખોળ બાદ મળી આવી લાશ.. પોલીસ...
વલસાડ: ગળે ફાંસો ? ક્યાં તો કોઈ મોટી નદીમાં કુદીને આપઘાત કરી લેવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ગતરોજ વલસાડ જિલ્લાના લખમાપૂર ગામમાંથી...
ભીલાડ રેલવેસ્ટેશન પર મુસાફરો માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરતા ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ...
ભીલાડ: ભીલાડ રેલવેસ્ટેશન ઉપર યાત્રી અને મુસાફરો માટે શુદ્ધ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરતા ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના યુવાનેતા મનીષ હળપતિ અને તેમના...
સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રા- શાળાના શિક્ષકની નિમણૂકમાં હવે નવો વિવાદ.. જાણો શું છે સમગ્ર...
સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને ભારે વિવાદ સર્જાયો હતો, તાજેતરમાં આંતરિક બદલી દ્વારા આવેલી મુખ્ય શિક્ષિકા પાસેથી...
સરપંચ પતિ બન્યો હેવાન.. ગામની મહિલાને આવાસ આપવાની લાલચ આપી રૂપમાં સહી કરાવવાના બહાને...
સંખેડા: સરપંચના પતિએ ગામની જ એક મહિલાને આવાસની લાલય આપી ઘરે બોલાવીને મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સંખેડાના એક ગામમાંથી બહાર આવી છે. હાલમાં...
ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા કેલિયા પ્રા શાળામાં તાલીમ કાર્યશાળા યોજાય.
વાંસદા: આજરોજ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા વાંસદા તાલુકાના કેલીયા પ્રાશાળામાં એનવાયરમેન્ટ એજ્યુકેશનલ પ્રોગ્રામ 2024- 25 અંતર્ગત Modern and sustainable ways farming શીર્ષક હેઠળ તાલીમ...
108 માં EMT પર ફરજ બજાવતી માનસી પટેલે કર્યો કેમ આત્મહત્યા પ્રયાસ.. કોણ આપી...
પારડી: વલસાડ પારડી ખાતે 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતી મહિલા EMT માનસી પટેલે પ્રોગ્રામ મેનેજરના કથિત ત્રાસથી કંટાળીને આજે ઝેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કર્યો...
















