વલસાડના બગવાળા ટોલ નાકા નજીક આવેલી પેકેજીંગ કંપનીમાં વિકરાળ આગ..
વલસાડ: વલસાડ જિલ્લાના બગવાળા ટોલ નાકા નજીક આવેલી એક પેકેજીંગ કંપનીમાં અચાનક આગ લાગવાની. આગની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક કંપની સંચાલક અને...
ભરૂચ તાલુકાના નેશનલ હાઇવે-48 પર ગંભીર અકસ્માત.. રેતી ભરેલા ડમ્પરે આગળના ડમ્પરને અથડાવ્યું…
ભરૂચ: ભરૂચ તાલુકાના નબીપુર નજીક નેશનલ હાઇવે-48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત...
અંકલેશ્વરમાં નેશનલ હાઇવે ઓથોરીટીએ બંને યુ ટર્ન બંધ કરી દેતાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ…
અંકલેશ્વર: અંકલેશ્વરના નેશનલ હાઇવે પર સહયોગ અને વર્ષા હોટલ પાસે આવેલાં યુ ટર્નના કારણે અકસ્માત તથા ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી. બે દિવસ પહેલાં...
પારડી નજીક ખડકી નેશનલ હાઇવેના બ્રિજ પાસે ડિસ્કવર બાઈક સ્લીપ થતાં 1નું મોત, 1...
પારડી: પારડી નજીક ખડકી નેશનલ હાઇવેના બ્રિજ પાસે ડિસ્કવર બાઇક સ્લીપ થઇ જતાં મોગરાવાડી ખાતે વસવાટ કરતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે...
ધરમપુરમાં પાણીખડક-રૂમલા તરફ જતાં હાઇવે બાઈક-ટ્રક અકસ્માત.. ઘટના સ્થળે બાઈક સવારનું મોત..
ધરમપુર: આજરોજ વહેલી સવારે 8: 30 થી 9:00 વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે 56 પર ધરમપુરના કરંજવેરી ગામ પાસે પાણીખડક-રૂમલા તરફ જતાં હાઇવે પર ઉભેલી...
આદિવાસી સમાજની મા-બહેનો પર અભદ્ર ટિપ્પણી કરનાર ઇન્સ્ટાગ્રામ યુઝરે સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ..
વલસાડ-નવસારી-ડાંગ: આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કેટલાક યુઝર્સ જાતિ, સમાજ અને ધર્મ પર અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા...
3 વર્ષની માસૂમ બાળકી ઘરના આંગણામાં રમતાં રમતાં અચાનક ગાયબ..પરિવાર અને ઉમરગામ વહીવટીતંત્ર પણ...
ઉમરગામ: આજરોજ ઉમરગામ તાલુકાના વલવાડા બંગલી ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 વર્ષની માસૂમ બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી, તે મોડી...
ગણદેવી તાલુકાના અંચેલી ગામ નજીક આવેલી નહેર પાસે એક કાર અકસ્માત…
નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અંચેલી ગામ નજીક આવેલી નહેર પાસે એક કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. બપોરે...
ખેલ મહાકુંભમાં કપરાડા ચાવશાળા પ્રાથમિક શાળાની ત્રણ આદિવાસી વિદ્યાર્થીનીઓએ પ્રતિભાનો પરચમ લહેરાવ્યો..
કપરાડા: આજરોજ વલસાડ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 3.O માં એથલેટિક્સ વિભાગમાં કપરાડા તાલુકાના ચાવશાળા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓએ પોતાની પ્રતિભા બતાવી પરિવાર આદિવાસી...
VNSG યુનિવર્સિટી દ્વારા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસ..
દક્ષિણ ગુજરાત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબ, કુલ સચિવ શ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ અને સમાજશાસ્ત્ર વિભાગના...
















