રાહુલ ગાંધી આજે ગુજરાતના સુરત શહેરમાં.. જાણો કેમ ?
સુરત: કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિગત ટિપ્પણી કોર્ટ કેસને લઈને ગુજરાતના સુરત શહેરમાં આવશે અને...
આ વર્ષે દિવાળી પર સુરતીઓ ખાલી લાઇટિંગ માટે.. જાણો કેટલા કરોડ ચૂકવશે ભાડું
સુરત: દિવાળીના તહેવારને સુરત કલાત્મક અને રંગબેરંગી રોશનીઓથી ઝગમગ કરવા માટે ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવવા અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપવામાં...
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય દ્વારા સયુંકત રાષ્ટ્ર દિવસ નિમિત્તે સ્લમ વિસ્તારમાં...
સુરત: ૭૫માં આઝાદીનો અમૃત મહોત્સવ અને ૪૪ દિવસનો કાયદાકીય મહાઅભિયાન જ્યારે સમગ્ર ભારતમાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે સયુંકત રાષ્ટ્ર દિવસ નિમિત્તે કાયદાકીય...
સુરતમાં કડોદરા GIDCમાં વહેલી સવારે લાગી આગ 2 ના મોત, 15થી વઘુ દાઝયા !
સુરત: વહેલી સવારે કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે આ ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે જ્યારે 15 થી વધુ...
ઉમરપાડાના પોલીસ સ્ટેશન ખાતે નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના માધ્યમથી યોજાયા “સ્વચ્છ ભારત” કાર્યક્રમ
ઉમરપાડા: ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્રારા ઉમરપાડા પોલીસ સ્ટેશનના સહક્રમી સાથે " સ્વચ્છ ભારત " કાર્યક્રમ અંતર્ગત ૧ થી...
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સુરતના વૃદ્ધાશ્રમોમાં કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ
સુરત: વર્તમાન સમયમાં ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સૂરત દ્વારા શહેરના વૃદ્ધાશ્રમ વિવિધ સ્લમ અને સુડા આવાસના...
ઉમરપાડાના છેવાડાના ઝરાવાડી ગામમાં વાલીઓ અને ગ્રામજનોએ કેમ કરી પ્રા. શાળાને તાળાબંધી: જાણો
સુરત: ઉમરપાડાના છેવાડાના ઝરાવાડી ગામમાં પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5ના 50 થીવધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં 2 શિક્ષકો ફરજ બજાવે છે શિક્ષણ...
ભટારના સ્લમ વિસ્તારના ૨ ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે કાનૂની જાગરૂકતા અંગે યોજાયો કાર્યક્રમ
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ ૦૨ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલનારો કાનૂની જાગૃતિ કાર્યક્રમની...
રાજ્ય મંત્રી નિમિષા સુથારને પદ પરથી હટાવવા માટે જનક્રાંતિ સેનાએ ઉમરપાડામાં આપ્યું આવેદનપત્ર
ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકા મામલતદારશ્રીને નિમિષા સુથારના ખોટાં આદિવાસી પ્રમાણપત્ર મેળવી ધારાસભ્ય અને આદિવાસી મંત્રી બનાવવા બદલ આદિવાસી લોકોમાં આક્રોશને લઈને ઉમરપાડા તાલુકામાં જનક્રાંતિ...
જાણો: ક્યાં અગંત કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ ટુંકાવી જિંદગી !
મહુવા: દક્ષિણ ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જ જાય છે ત્યારે ફરી એક વખત સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામમાં એક યુવાને ખેતરમાં જઈ લીંબડાના...
















