પ્રાથિમક શાળાના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કરાવાઈ અમદાવાદ સાયન્સ સેન્ટરની મુલાકાત..

0
ઉમરપાડા: વૈજ્ઞાનિક અભિગમ કેળવવા પ્રયાસના ભાગરૂપે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર પ્રાથમિક શાળા બાળકો અમદાવાદ ગુજરાત સાઇન્સ સીટીનો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...

જળ જંગલ અને જમીનમાં જીવન નિર્વાહ કરતા આદિવાસીઓને જંગલમાંથી ખદેડવાનું ષડયંત્ર…!

0
માંડવી: 07 ડીસેમ્બર 2024 ના દિવ્ય ભાસ્કરમાં વન વિભાગ સુરત દ્વારા ઓનલાઇન ટેન્ડરિંગ અંગેની ટેન્ડરરીંગ નોટીસ આપવામાં આવી છે જેમાં માંડવી તાલુકાના દક્ષિણ રેન્જમાં...

બત્તર હાલતમાં શિક્ષણની ધારા.. માંડવી તાલુકાના ગામડાઓના વિદ્યાર્થીઓ શિક્ષા થી વંચિત

0
માંડવી: બાળકથી લઈને મોટા માણસના વ્યક્તિત્વ વિકાસમાં શિક્ષણ ખુબ જ અગત્યનું પરિબળ મનાય છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોના તાલુકામાં આવેલ ગામડાઓમાં સ્થિતિ...

ઉમરપાડાના દેવઘાટના ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ પર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન..

0
ઉમરપાડા: આપણે મોજશોખ કરવા પ્રવાસન સ્થળો પર તો જઈએ છીએ પણ એ સ્થળોને ગંદગીથી ભરી ભરી દેવાની આપણને ટેવ પડી ગઈ છે ત્યારે સુરત...

માંડવી તાલુકાના નાગરિકોના પડતર પ્રશ્નોને નિરાકરણ લાવવા આગેવાનોની બેઠક…!

0
માંડવી: આજરોજ માંડવી તાલુકાના નાગરિકોના અસંખ્ય પ્રશ્નો આજે પડતર છે માંડવી તાલુકાના પડતર પ્રશ્નો અંગે સંવાદ થી સમાધાન કરવા માટે માંડવી તાલુકાના સામાજિક આગેવાનોની...

સરથાણા ખાતે યોજાયું દક્ષિણ ગુજરાત DGVCL કોન્ટ્રાક્ટર એસોસિયેશનનું ભવ્ય સ્નેહમિલન..

0
સુરત: આજરોજ સરથાણા ખાતે DGVCL કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ...

ઉમરપાડા ખાતે ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાની હાજરીમાં યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ..

0
ઉમરપાડા: થોડા મહિનાઓમાં હવે જિલ્લા અને તાલુકા પંચાયતોની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ઉંમરપાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા અને અન્ય...

ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામમાં થયું ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન..25 ટીમોના 375 રમતવીરો લીધો ભાગ..

0
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે ખાતે અજય વસાવાના સ્મરણ અર્થે એ.જી કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 25 ટીમોએ ભાગ લીધો‌ હતો‌...

નવા વર્ષમાં અકસ્માત.. બે બાઈક સવારો સાથે એક બાળકીનું પણ ઘટના સ્થળ પર જ...

0
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના સેલવાણ ગામ ખાતે દિવાળી ની સાંજે 6:30 થી 7:00 વાગે ગાળામાં મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇક સામ સામે...

માંડવીના આદિવાસી વિસ્તારોમાં હર ઘર નળ યોજનામાં પીવાના ચોખ્ખું શુદ્ધ પાણીથી હજુ સુધી લોકો...

0
માંડવી: સરકાર દ્વારા 2019 ના રોજ વિત મંત્રી નિર્મલા સીતારામન દ્વારા હર ઘર નળ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સરકારે 2024 સુધી દરેક...