કપરાડા પોલીસે બાતમીના આધારે વિદેશીદારૂ ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો..

0
કપરાડા: ગતરોજ કપરાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સુરજસીંગ વસાવાની ટીમના ASI ગૌતમભાઈ કાળુભાઈઓને મળેલ બાતમીના આધારે કપરાડા પો.સ્ટે. પ્રોહિબીશનના (વિદેશીદારૂ) ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી...

ખેરલાવ ગામ ખાતે નિઃશુલ્ક આંખોની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પનું સફળ આયોજન..

0
પારડી: આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા અને JCI વલસાડના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામ ખાતે નિઃશુલ્ક આંખોની તપાસ અને...

ધારાસભ્ય અરવિંદ પટેલના વિકાસની સિદ્ધિ કહેવાતા ધરમપુરના પ્રવાસન સ્થળો જોડતો ફોરલેન રોડ બનાવાથી સ્થાનિક...

0
ધરમપુર: ધરમપુર થી આવધા, પંગારબારી(વિલ્સન હિલ), વાઘવળ (શંકરધોધ), ગુંદીયા થઈ તુતરખેડ સુધીના માર્ગ માટે અંદાજિત રૂપિયા 20 તથા 64 મળી કુલ રૂપિયા 84 કરોડની...

ધરમપુર નગર પાલિકાને “સમય”ની કોઈ કદર નથી.. બોલો..નગરજનો કેમ આવું કહી રહ્યાં છે ?

0
ધરમપુર: સમય પાલનમાં જે જરા પણ નહીં ચાલવતાં અને જે સમય ન વેડફવાના હિમાયતી એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામના ધરમપુરમાં આવેલ ગાંધી બાગમાં...

સરકારી પોલીટેકની વલસાડ ખાતે સ્પોટર્સ ફેસ્ટ “હુંકાર 2025” તેમજ “ફૂડ કાર્નિવલ” નો પ્રારંભ …

0
વલસાડ: સરકારી પોલીટેકની વલસાડ ખાતે તા.11 ફેબ્રુઆરી 2025 મંગળવાર થી તા. 13 ફેબ્રુઆરી 2025 દરમ્યાન યોજાનાર સ્પોટર્સ ફેસ્ટ "હુંકાર 2025" તેમજ ફૂડ કાર્નિવલનો માનનીય...

લેખક, કવિ, સંપાદક અને નિબંધકાર મણિલાલ હ. પટેલના જીવન પર લખાયેલા પુસ્તક “માટી મલક...

0
વલસાડ: ગુજરાતના જાણીતા લેખક, કવિ, સંપાદક અને નિબંધકાર શ્રી મણિલાલ હ. પટેલજીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે તેમના જીવન પર લખાયેલા જીવન ગ્રંથરૂપી પુસ્તક "માટી મલક...

14 વર્ષની સગીરાને અશ્લીલ વિડીયો બતાવી છેડતી કરવાનો કિસ્સો વલસાડમાંથી આવ્યો પ્રકાશમાં..

0
વલસાડ: 14 વર્ષની સગીરાને અશ્લીલ વિડીયો બતાવી.. આપણે આવું કરીશું એવું કહી એક આધેડ વ્યક્તિ દ્વારા છેડતી કર્યાનો વલસાડ શહેરમાં કિસ્સો બન્યાનો બહાર આવ્યું...

ધરમપુરમાં 21 ફેબ્રુઆરી થશે રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીનું ખાતમુહુર્ત.. શું છે કરંજવેરી ગ્રામજનોનો મૂડ

0
ધરમપુર: શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં આગામી 21 મી ફેબ્રુઆરી, 2025 ના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીના...

આંબાવાડીવાળા ખેડૂતો સાંભળો.. આંબાના થડમાં લગાવી દો આ પાવડર, જીવાત થઈ જશે અદ્રશ્ય..

0
વલસાડ: આંબામાં મોર આવી ગયા છે પણ મોરમાં જીવાતનો ઉપદ્રવના કારણે ઉત્પાદન ઉપર મોટી અસર ઊભી થવાની ચિંતા દરેક આદિવાસી ખેડૂતોને સતાવી રહી છે...

કપરાડાની આદિવાસી દીકરીઓ રાજ્ય અને વલસાડ જિલ્લાનું બની ગૌરવ..

0
કપરાડા: ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા આયોજિત સીધી રાજ્ય કક્ષાની અંડર-11 એથલેટિક્સ મીટ સીઝન 3.0 માં કપરાડા ની પાનસ ડિફેન્સ એકેડેમી અને પી.એન.સી. પબ્લિક...