વલસાડ, ઉમરગામ અને કપરાડા તાલુકાના 23 ગામોમાં 86 ખેડૂતોની 40.90 હેક્ટર ડાંગર, 7 હેક્ટર...
વલસાડ: વલસાડ જિલ્લામાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે વલસાડ, ઉમરગામ અને કપરાડા તાલુકાના 23 ગામોમાં કુલ 86 ખેડૂતો પ્રભાવિત થયા છે. ખેતીવાડી વિભાગના સર્વે મુજબ, 40.90...
વલસાડ શહેરમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે ડાયવર્ઝન જાહેર કરાયું..
વલસાડ: વલસાડ શહેરમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે દિવસ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે વલસાડના...
વાપી નવીનગરી વર્ધમાન કોમ્પ્લેક્સમાં છેલ્લા ચાર મહિનાથી ડ્રેનેજ ઊભરાતા સ્થાનિકોમાં રોષ..
વાપી: વાપી વોર્ડ નંબર 9 માં આવેલી નવીનગરી ખાતે વર્ધમાન કોમ્પ્લેક્સમાં છેલ્લા ચાર મહિનાથી સ્થાનિક રહીશો ગટર ઉભરાતી સમસ્યાથી હેરાન છે.વાપી મહાનગરપાલિકા બનતા વારંવાર...
વલસાડમાં વાવાઝોડાથી નુકસાનનો સર્વે કરવા કલેક્ટરે ટીમો બનાવી.. બે દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ અપાશે..
વલસાડ: વલસાડ જિલ્લામાં શનિવારે રાત્રે ત્રાટકેલા વાવાઝોડા બાદ થયેલા નુકસાનનો સર્વે સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના નેતૃત્વ હેઠળ વિવિધ ટીમો...
વલસાડના તડકેશ્વર મંદિરના મેદાનમાં નવરાત્રિ ગરબા મહોત્સવના ડોમ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને ભારે નુકસાન થતાં...
વલસાડ: વલસાડ જિલ્લામાં ગતરોજ ભારે પવન અને વરસાદને કારણે ગરબા આયોજકોના મંડપ અને ડોમને નુકસાન થયું હતું. આ ઘટના બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ....
વલસાડના ભારે પવન અને મુશળધાર વરસાદને કારણે નાના સુરવાડા ગામના અનેક મકાનોમાં ભારે નુકશાન.....
વલસાડ: ગતરાત્રે વલસાડના વિવિધ વિસ્તારમાં ભારે પવન અને મુશળધાર વરસાદને કારણે વલસાડના નાના સુરવાડા ગામના અનેક મકાનોમાં ભારે નુકશાન થયું હતું અને ઘરવખરીને પણ...
ધરમપુર મોટી ઢોલડુંગરી પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપ ગરબા કાર્યક્રમનું આયોજન..
ધરમપુર: મોટી ઢોલડુંગરી પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી અંતર્ગત ગરબા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાના તમામ બાળકોએ ખૂબજ ઉત્સાહથી ભાગ લીધો. સૌપ્રથમ માતાજીની...
વલસાડ-બલિઠા હાઇવેના સર્વિસ રોડ પર બિસ્માર બનેલા રસ્તાઓના કારણે વાહનચાલકોની ખરાબ હાલત..
વલસાડ: વલસાડ જિલ્લાના બલિઠા હાઇવેના સર્વિસ રોડ પર એક વાહન ખાડામાં ફસાયું છે. ભારે વરસાદને કારણે બિસ્માર બનેલા રસ્તાઓ પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો...
ધરમપુર ઢાંકવાડનો પુલનો પુલ ધોવાતા લોકોને 20 થી 22 કિલોમીટરનો લાંબો ચકરાવો..
વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાંથી પસાર થતી પાર નદી પરનો લો લાઇન બ્રિજ ધોવાઈ ગયો છે. જેને કારણે 8 થી 10 ગામોના આશરે 15,000...
વાપી નગરપાલિકાને સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ‘અ’ વર્ગની કેટેગરીમાં મળ્યો પ્રથમ ક્રમ…
વાપી: વાપી નગરપાલિકાને સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ‘અ’ વર્ગની કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો છે. રાજ્યની અ વર્ગની નગરપાલિકા પૈકી સૌથી મોટી નગરપાલિકા વાપી નગર પાલિકા...
















