સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ જીવનનું લક્ષ્ય છે: મયંક પટેલ

0
કપરાડા: સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે આ જ સુત્રને સાર્થક કરતાં વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા...

ધરમપુરના આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવના મામલે CPIના કાર્યકરોનું કલેકટરને આવેદનપત્ર

0
ધરમપુર: રાજ્ય સરકારના કહેવા પ્રમાણે ગુજરાત જ્યારે વિકાસની દિશામાં અગ્રસર બન્યું છે ત્યારે પણ વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકામાં પ્રાથમિક સુવિધાના અભાવના મામલે CPI...

પ્રજા વત્સલ PSIના શેરી શાળાના બાળકોને મળ્યા શૈક્ષણિક આશિષ

0
વલસાડ: ચણવઇ ગામના યુવાનો દ્વારા ગામની બંને સરકારી શાળા જેમાં મુખ્ય શાળા દેસાઈ વાડ અને નાયક વાડ પ્રાથમિક શાળાના ૧ થી ૮ ધોરણના શેરી...

સરકાર સફળતાના 5 વર્ષમાં નાનાપોંઢા ખાતે ‘કિસાન સન્માન દિવસ’ની ઉજવણી

0
વલસાડ: રાજ્ય સરકાર સફળતાના 5 વર્ષમાં સૌના સાથથી, સૌના વિકાસ સુત્રો સાથે કાર્યક્રમો ઉજવણી કરી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની તથા વલસાડ...

કપરાડામાં નદીના કોઝવે પરથી નીચે પટકાતા યુવાનનું થયું મોત

0
કપરાડા: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાં દરમિયાન દર વર્ષે ચોમાસામાં નદી નાળા કોઝવે પર તણાઈ કે ડૂબી જવાની આકસ્મિક ઘટના બનતી હોય છે આ વર્ષમાં પહેલી...

ગતિશીલ ગુજરાતમાં કપરાડાના વહીવટીતંત્રની ગોકળગાય ગતિએ વિકાસની દોડ

0
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ આદિવાસી વસ્તી ધરાવતા સિલ્ધા ગામના સેદરપાડા ફળિયામાં લોકોએ વહીવટીતંત્ર અનેક રજુવાતો પછી પણ પુલ ન બનાવી આપતા સ્થાનિક લોકોએ...

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા બીલપુડી ગામમાં વૃક્ષારોપણ

0
ધરમપુર: વર્તમાન સમયમાં સ્થાનિક સમાજના લોકો પર્યાવરણની ઉપયોગીતાને સમજે અને તેની સુરક્ષા અને જાળવણી સંદર્ભે સભાન બને એવા ઉદ્દેશથી આજરોજ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર...

ધરમપુરના રસ્તાના સમારકામ માટે હાઇવે ઓથોરીટીને ઊંઘમાંથી જગાડવા રસ્તા રોકો આંદોલન જરૂરી: કલ્પેશ પટેલ

0
ધરમપુર: આજરોજ ધરમપુર-વાંસદા હાઇવે 56 અને આસુરા બિરસામુંડા સર્કલથી માલનપાડા તરફ જતો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા રોકો આંદોલન બાબતે કલેક્ટર સાહેબશ્રી, વલસાડને...

વલસાડ: કપરાડા તાલુકાના સિલ્ધા ગામે ઝાંખની ફળિયાના લોકોને કોઝવે ન હોવાથી પડી રહી છે...

0
આઝાદીના વર્ષો વીતી ગયા પરંતુ કપરાડા તાલુકામાં પહાડી વિસ્તારમાં પાયાની સુવિધાઓથી લોકો આજે પણ વંચિત છે સિલ્ધા ગામના ઝાંખની ફળિયામાં 20 થી વધુ ઘરો...

દક્ષિણ ગુજરાતમાં તાલુકાના પોલીસ સ્ટેશનોમાં યુવાનોના વણથંભ્યા શંકાસ્પદ આપઘાતના કિસ્સાઓ

0
ઉમરગામ: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિય ડેથનો મામલાનો આક્રોશ લોકોમાં સમ્યો નથી ત્યાં જ વલસાડ જિલ્લાના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપમાં પકડી લાવેલા યુવાને...