માતૃભૂમિ સેવા કેન્દ્ર દ્વારા ધરમપુરની ૪૦ છાત્રાઓને ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઇ ગયો’ બતાવાઇ
ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુર તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણ લઇ રહેલી ચાલીસ જેટલી છાત્રાઓને માતૃભૂમિ સેવા કેન્દ્ર, વલસાડના સંચાલકો, દાતાઓ અને ટ્રસ્ટીઓ દ્વારા ગુજરાતી ફિલ્મ...
ધરમપુર મેડિકલ એસોસિએસન દ્વારા ખોટા અને કલંકિત કરનારા સમાચાર વિરુદ્ધ મામલતદારને અપાયું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ ધરમપુર મેડિકલ એસોસિએસન દ્વારા ગુજરાત સમાચાર દૈનિક પત્રમાં પ્રસિદ્ધ થયેલા ખોટા અને ડૉક્ટરની ગરિમા પર કલંક લાગે એવા સમાચાર છાપાયેલ હતા જે...
કપરાડામાં કોઠારની શાળાના 155 આદિવાસી બાળકોના જીવ સાથે ખિલવાડ કરતું વલસાડનું શિક્ષણતંત્ર
કપરાડા: આપણા નેતાઓ હંમેશા વિકાસની વાતો કરતા થાકતાં નથી એવા સમયમાં વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકામાં મોટાભાગના એવા ક્ષેત્રો છે જ્યાં વિકાસની વાતો વામણી લાગે...
પારડીમાં શિક્ષકોએ જૂની પેન્સન યોજના ચાલુ કરવાની માંગ સાથે રેલી કાઢી કનુભાઈ દેસાઈને આપ્યું...
ધરમપુર: જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષક સંઘ વલસાડ પ્રેરિત અને સંયુક્ત કર્મચારી મોરચાના વલસાડ આયોજિત પેન્શન બંધારણ અધિકાર દિવસ અંતર્ગત ગતરોજ પારડી અને વાપી તાલુકાના...
ધરમપુરની આદિવાસી દીકરી કરશે બોર્ડરની સુરક્ષા.. જાણો આ આર્મીલેડી વિષે…
ધરમપુર: આજે મહિલાઓ વિધિધ ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય બતાવી રહી છે ત્યારે ગતરોજ ધરમપુરના બીલપુડી ગામના બેઝ ફળીયામાં રસિકભાઈ અને મયનાબેનની સુપુત્રી સ્મિતાબેન ભોયાનો BSFમાં...
ધરમપુરમાં મહિલાઓના મૌલિક અધિકારો અને આદિવાસીના વિસ્થાપનના વિષય પર બામસેફનો યોજાયો કાર્યક્રમ
ધરમપુર: ગતરોજ રાત્રીએ નાની ઢોલડુંગરી, ડુંગરી પર તા. ધરમપુરમાં બામસેફ તથા ભારતીય મૂળનિવાસી સંઘ અને ભારતીય મૂલનિવાસી સાંસ્કૃતિક મંચ દ્વારા આયોજિત સામાજિક ક્રાંતિના પ્રણેતા...
ધરમપુરના પૈખડ ગામમાં બાબા સાહેબની 131 જન્મજયંતીની થઇ ઉજવણી
ધરમપુર: આજરોજ ધરમપુરના પૈખડ ગામમાં પૈખડ ડેમ હટાવો સમિતિ દ્વારા બાબા સાહેબની 131 જન્મજયંતી ઉજવવામાં આવી હતી જેમાં આદિવાસી આગેવાનો અને ગામના યુવાનો બહેનો...
બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ધરમપુરમાં થયું રેલીનું આયોજન: જુઓ વિડીયો
ધરમપુર: આજરોજ દેશના બંધારણના રચયિતા બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ધરમપુર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ધરમપુર તાલુકામાં આવેલ વાવ બિરસામુંડા સર્કલ થી બાબા...
કપરાડામાં આદિવાસી લોકને સ્પર્શતા વિવિધ મુદ્દો પર CPI પાર્ટી અને આદિવાસી સંઘર્ષ મોરચાનું યોજાયું...
વલસાડ: ગતરોજ કપરાડા તાલુકામાં શિક્ષણ ભવન હોલમાં CPI (ML) પાર્ટી તેમજ આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા લક્ષ્મણ વાડિયાના સ્મૃતિ દિવસની યાદમાં અને તેમની સેવાઓના કાર્યો...
ફલધરા ગામમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર લાઈબ્રેરીનો ગતરોજ 10:00 થશે આરંભ..
વલસાડ: આવતીકાલે 10:00 કલાકે ફલધરા વાંકલ કચીગામ વેલવાચ સિંચાઈ કોસમકુવા તેમજ કાકડમટી ગામના વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અન્ય પરીક્ષાલક્ષી તૈયારીઓ માટે ગ્રામ પંચાયત...
















