ધરમપુર: આજરોજ ધરમપુરના પૈખડ ગામમાં પૈખડ ડેમ હટાવો સમિતિ દ્વારા બાબા સાહેબની 131 જન્મજયંતી ઉજવવામાં આવી હતી જેમાં આદિવાસી આગેવાનો અને ગામના યુવાનો બહેનો અને વડીલો સાથે બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ વિડીયો…

આપણા સમાજને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરનારા ભારતીય સંવિધાન નિર્માતા, શિલ્પકાર, ભારત રત્ન, વિશ્વવિભૂતિ, કરોડોના શોષીતો, પીડીતો અને મહિલાઓના તારણહાર એવા બાબા સાહેબને સમાજના લોકો ક્યારેય ભૂલી ન શકે.