ગુજરાતના મુખ્યમંત્રીને મહેશભાઇ વસાવા એ 3 બાળકો માટેના 2005 અધિનિયમ ચુંટણી કાયદો રદ કરવા...
ઝઘડિયા: ગુજરાતમાં ૨૦૦૫ અધિનિયમ કાયદા મુજબ 3 બાળકો હોય એવી વ્યક્તિ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત તથા નગર પાલિકાના ચૂંટણી લડી શકે નહિ તેવા...
ભરૂચની અંકલેશ્વર GIDC માં ભયાનક બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોત.
ભરૂચ: ગતરોજ ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ડેટોક્ષ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોત...
50,465 ના દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતું ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ..
ભરૂચ: ગતરોજ ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ.સ્ટે.હદ વિસ્તારમાં આવતું પાણેથા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂ. 50,465 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ભરૂચ...
ઝઘડીયા નગરની ભંડારી ચાલમાં એક મકાનમાં આગ લાગતા..ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ
ઝઘડીયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરમાં ભંડારી ચાલમાં આજરોજ સવારે એક મકાનમાં અચાનક આગ લાગતા આસપાસના રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી. મકાનમાં આગે દેખા...
ઝઘડિયામાં ભેંસો લઇને જતું કન્ટેનર ઝાડ સાથે અથડાઇને ખાડામાં ઉતરી જતા નવ ભેંસોના થયા...
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા નજીક મુખ્ય ધોરીમાર્ગ પર આજરોજ રાતના બે વાગ્યાના અરસામાં એક બંધ બોડીનું કન્ટેનર રોડ નજીકના એક ઝાડ સાથે અથડાઇને ખાડામાં ઉતરી ગયું...
ભરૂચ સિવીલ હોસ્પીટલ સાથે પ્રયાસ સંસ્થા તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા કરાયું ભરૂચ જેલ કેદીઓ...
ભરૂચ: આજરોજ ભરૂચ જીલ્લા જેલ ખાતે 1 લી ડિસેમ્બર “વિશ્વ એડ્સ દિવસ ”નિમિતે 28-11-2024 ના રોજ ભરૂચ જીલ્લા જેલ ખાતે GSNP+ ( ગુજરાત સ્ટેટ...
ઝઘડિયાના સુલતાનપુરામાં રિન્કુ માઈનકેમ રેતીના પ્લાન્ટ પર એક વર્ષના બાળક પર ટ્રેક્ટર ચડી જતા...
ઝઘડિયા: હાલમાં ઝઘડિયાના તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં એકનો વધારો થયો છે ગતરોજ સુલતાનપુરા ખાતે આવેલ રિન્કુ માઈનકેમ રેતીના પ્લાન્ટ પર રમી રહેલ એક...
અંકલેશ્વરમાં સરકારી નાણાંની ઉચાપત મામલે તરીયા ગામમાં 1994 માં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને...
અંકલેશ્વર: આજરોજ અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામ ખાતે વર્ષ 1994 માં ફરજ બજાવતા પૂર્વે તલાટી કમ મંત્રી મયજીભાઈ તલાટી કમ મંત્રીને ફરજ દરમિયાન સરકારી...
સરકારી દફતરોમાં હિન્દુ શબ્દની જગ્યાએ મૂળનિવાસી આદિવાસી શબ્દ લખાવી છું.. છોટુભાઈ વસાવાએ લેવડાવ્યા શપથ
ઝઘડિયા: ગતરોજ 26 નવેમ્બર ના રોજ ભારતીય સંવિધાન દિવસના નિમિત્તે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ પોતાના આગેવાનો અને કાર્યકર્તાઓને સંવિધાન નું મહત્વ સમજાવતા...
ઝઘડિયા તાલુકાના નેત્રંગ રોડ પર ઘણી પત્થરની લીઝોમાં કેટલી કાયદેસર અને કેટલીમાં લોલમલોલ- પોલમપોલ..!
ઝઘડિયા-નેત્રંગ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાને કુદરતે વિપુલ ખનીજ સંપતિની ભેટ આપી છે, ત્યારે તાલુકામાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બનીને ખોબે-ખોબે ખનીજ સંપતિ ઉલેચી...
















