ભરૂચ સિવીલ હોસ્પીટલ સાથે પ્રયાસ સંસ્થા તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા કરાયું ભરૂચ જેલ કેદીઓ...
ભરૂચ: આજરોજ ભરૂચ જીલ્લા જેલ ખાતે 1 લી ડિસેમ્બર “વિશ્વ એડ્સ દિવસ ”નિમિતે 28-11-2024 ના રોજ ભરૂચ જીલ્લા જેલ ખાતે GSNP+ ( ગુજરાત સ્ટેટ...
ઝઘડિયાના સુલતાનપુરામાં રિન્કુ માઈનકેમ રેતીના પ્લાન્ટ પર એક વર્ષના બાળક પર ટ્રેક્ટર ચડી જતા...
ઝઘડિયા: હાલમાં ઝઘડિયાના તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં એકનો વધારો થયો છે ગતરોજ સુલતાનપુરા ખાતે આવેલ રિન્કુ માઈનકેમ રેતીના પ્લાન્ટ પર રમી રહેલ એક...
અંકલેશ્વરમાં સરકારી નાણાંની ઉચાપત મામલે તરીયા ગામમાં 1994 માં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને...
અંકલેશ્વર: આજરોજ અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામ ખાતે વર્ષ 1994 માં ફરજ બજાવતા પૂર્વે તલાટી કમ મંત્રી મયજીભાઈ તલાટી કમ મંત્રીને ફરજ દરમિયાન સરકારી...
સરકારી દફતરોમાં હિન્દુ શબ્દની જગ્યાએ મૂળનિવાસી આદિવાસી શબ્દ લખાવી છું.. છોટુભાઈ વસાવાએ લેવડાવ્યા શપથ
ઝઘડિયા: ગતરોજ 26 નવેમ્બર ના રોજ ભારતીય સંવિધાન દિવસના નિમિત્તે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ પોતાના આગેવાનો અને કાર્યકર્તાઓને સંવિધાન નું મહત્વ સમજાવતા...
ઝઘડિયા તાલુકાના નેત્રંગ રોડ પર ઘણી પત્થરની લીઝોમાં કેટલી કાયદેસર અને કેટલીમાં લોલમલોલ- પોલમપોલ..!
ઝઘડિયા-નેત્રંગ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાને કુદરતે વિપુલ ખનીજ સંપતિની ભેટ આપી છે, ત્યારે તાલુકામાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બનીને ખોબે-ખોબે ખનીજ સંપતિ ઉલેચી...
ભરૂચ જિલ્લા જેલમાં કેદીઓની માનસિક સ્વાસ્થ્ય જળવાય એવા ઉદ્દેશ સાથે થયું “કોશિશ કી આશ”...
ભરૂચ: ગતરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે સંભવ ઇનેશીટિવ સંસ્થા વડોદરા દ્વારા જેલના બંદિવનો જેલ મુક્ત થયા બાદ સમાજમાં પુનઃસ્થાપન તેમજ બંદિવાનોની માનસિક સ્વાસ્થ્ય જળવાય...
વાલિયા ખાતે અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ઝઘડીયાના સહયોગથી થયું નિશુલ્ક આંખ નિદાન તપાસ...
વાલિયા: ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં વાલીયા ખાતે અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી જરૂરિયાતમંદ અને ગરીબ લોકોના આંખના નિદાન માટે તપાસ અને ઓપરેશન...
પૂરપાટ આવતી કાર ટ્રકમાં ઘૂસી, ઘટના સ્થળ પર જ ભરૂચમાં 6 લોકોના મોત..
ભરૂચ: જંબુસરના મગણાદ ગામ પાસે પૂરપાટ આવતી કાર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં જીવલેણ અકસ્માત સર્જાયાના દ્રશ્યો સામે આવ્યા છે. આ અકસ્માતમાં છ લોકોનાં...
નેત્રંગમાં બિરસા મુંડાજીની જન્મજયંતીની સાંસદ મનસુખ વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી..
નેત્રંગ: ગતરોજ નેત્રંગ ખાતે આદિવાસી યુવા બિરસા સેના દ્વારા યોજાયેલ મહાસભાના કાર્યક્રમમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવાની ઉપસ્થિતિમાં 149...
ભરૂચના નેત્રંગ તાલુકાના કેલ્કિકુવામાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદનું થયું આયોજન..
નેત્રંગ: રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વિકુવા ખાતે ખેડુતો સતીષભાઈ રઘુવીરભાઈ ભક્તના ખેતરે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા...
















