વાલીયામાં આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતિના ડબલ મર્ડર મિસ્ટ્રીમાં.. જમાઈ જ બન્યો જમડો..!

0
વાલીયા: ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતિ ના પોતાના જ મકાન માં લોહીથી લથપથ હાલતમાં પડેલ મૃતદેહ મળ્યા હતા. જે ઘટના...

નેત્રંગ તાલુકાના ગુંદિયા-પેટિયાના ખેડૂતોનાં પાક માટે પાણીની તંગી, સિંચાઈ વિભાગે કરી લીધા આંખઆડાકાન ...

0
નેત્રંગ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ ભાગોયા ડેમમાંથી જમણો કેનાલ વિસ્તાર સુધી પૂરતું પાણી પહોંચતું નથી, જેના કારણે ગુંદિયા અને પેટિયા ગામના ખેડૂતો ભારે...

અંધારાનો લાભ લઇ રાતે જંબુસરમાં ઘરમાં ઘુસી દિવ્યાંગ યુવતી પર નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ…

0
ભરુચ: જંબુસરમાં દિવ્યાંગ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે ગામના જ બે નરાધમોએ દિવ્યાંગ યુવતીને હવસનો શિકાર બનાવી છે રાત્રીના...

સગીરા સાથે રાજકોટ-મોરબીમાં દુષ્કર્મ આચરનાર યુવક ઝડપાયો…

0
ભરૂચ: ભરૂચ શહેરના એક વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતી સગીરાને યુવકે ભગાડી લઇ જઇ રાજકોટ અને મોરબી લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ જે અંગે...

ગેરકાયદેસર રેતી ભરેલી ટ્રકને ઈરાદાપૂર્વક રિવર્સ કરી પલટી મરાવવા બાબતે ઝઘડિયા પોલીસ દ્વારા ટ્રક...

0
ઝઘડિયા: ઓવર લોડ વાહનોને બેફામ રીતે ડ્રાઈંવીગ કરનાર વાહન ચાલકોને ઝઘડિયા પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી.તા. 6-3-2025 ના રોજ તાલુકા સેવાસદન ઝઘડિયા નજીકથી પસાર...

ઝઘડિયા તાલુકાના માલીપીપર ગામ ખાતે પ્રા. શાળાના ઓરડાઓના બાંધકામમાં ભષ્ટ્રાચાર અંગે આચાર્ય એ આક્ષેપ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલમાલીપીપર ગામની પ્રાથમિક મિશ્રશાળા ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળ આવતી હોય ત્યારે આ પ્રાથમિક મિશ્રશાળા...

ઝઘડિયાના સારસા ગામની માધુમતી ખાડીમાંથી ગેરકાયદેસર રેત ખનન કરતા ઝડપાયેલ લીઝ સંચાલક સામે ભૂસ્તર...

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીકથી વહેતી માધુમતી ખાડીમાં થતાં રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદ ઉભો થાય છે. ત્યારે હાલમાં સારસા ગામે માધુમતી...

વાલિયામાં બંધ મકાનમાંથી શિક્ષક દંપતીની હત્યા કે આત્મહત્યા ? મળ્યા બંનેના મૃતદેહ..

0
વાલિયા: દક્ષિણ ગુજરાતમાં ગુનાખોરીના કિસ્સો વધી રહ્યા ત્યારે ભરૂચના વાલિયામાં આવેલા એક બંધ મકાનમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ...

ભરૂચના વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળતા ચકચાર

0
ભરૂચ:ભરૂચના વાલીયા ખાતે ગણેશ ગાર્ડન રહેતા જીતેન્દ્રસિંહ બોરાધરા અને તેમની પત્ની લતાબેન બોરાધરા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ અચાનક તેમનું મકાન આખો દિવસ...

ઝઘડિયા જીઆઇડીસીમાં કામદારોને નોકરીમાં રાખી પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર લેબર કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ગુનો નોંધાયો..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં ઘણી ઔધોગિક કંપનીઓ કાર્યરત છે. ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો પૈકી કેટલાક કામદારો લેબર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા...