ભરૂચ – દહેજ રોડ પર દહેગામ નજીક કંપનીના કર્મીઓની બસમાં આગ લાગી..
ભરૂચ: ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં બપોરે હિમાની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક અચાનક આગ લાગી હતી. જોત જોતામાં જ આગે...
ભરૂચના આછોદ ગામમાં 38 વર્ષીય પતિએ ઝેરી દવા પીધી..સારવાર દરમિયાન મોત..
ભરૂચ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. નવી નગરી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય લક્ષ્મણ રમેશભાઈ રાઠોડે ઝેરી દવા...
પૂર્વ બૂટલેગરોને દારૂનો ધંધો પાછો ચાલુ કરવા પોલીસ દ્વારા દબાણ કરતાં તેને આત્મહત્યા કરી.....
ભરૂચ: ભરૂચમાં કવિઠા ગામના એક યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૃતકની ચિઠ્ઠીમાં પોલીસ સામે દારૂનો ધંધો ફરી શરૂ...
વનચેતના કેન્દ્ર ગુમાનદેવ ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અન્ડર RKVY યોજના અંતર્ગત યોજાયો એક દિવસીય વર્કશોપ..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે આવેલ વનચેતના કેન્દ્ર પર આનંદ કુમાર વન સંરક્ષક શ્રી સામજિક વનીકરણ ભરૂચની અધ્યક્ષતામાં એગ્રો ફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય....
નેત્રંગ તાલુકાના ગામોના વિવિધ પ્રશ્ર્નોને લઈને આદિવાસી મહા સંઘ ગુજરાત દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું…
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ તાલુકાઓમાં આદિવાસી સમુદાયના લોકો આરોગ્ય, શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ સહિતની વિવિધ પ્રશ્ને હાલાકી ભોગવી રહ્યા...
ભરૂચના શુકલતીર્થ તલાટી કમ મંત્રી અને VCE ને 8000 ની લાંચ લેતા ACB ના...
ભરૂચ: ભરૂચના શુકલતીર્થના એક નાગરિક દ્વારા શુકલતીર્થ ગ્રામ પંચાયત ખાતે વારસાઈ ની કામગીરી માટે તલાટી કમ મંત્રી ને આવેદન કરેલ પરંતુ તલાટી કમ મંત્રી...
ઝઘડિયાના નાનાસાંજા ગામેથી 5.74 લાખનો ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો..1 વોન્ટેડ
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ રૂપિયા 5.74 લાખનો...
ઝઘડિયામાં ભારત આદિવાસી સંવિધાન સેનાના અધ્યક્ષની આદિવાસી લીડરો સાથે યોજાઈ બેઠક.. જાણો શું થઈ...
ગતરોજ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાંડાભેડા ગામે ઝઘડિયા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ માન.શ્રી છોટુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને વિવિધ...
વાલીયામાં આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતિના ડબલ મર્ડર મિસ્ટ્રીમાં.. જમાઈ જ બન્યો જમડો..!
વાલીયા: ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતિ ના પોતાના જ મકાન માં લોહીથી લથપથ હાલતમાં પડેલ મૃતદેહ મળ્યા હતા. જે ઘટના...
નેત્રંગ તાલુકાના ગુંદિયા-પેટિયાના ખેડૂતોનાં પાક માટે પાણીની તંગી, સિંચાઈ વિભાગે કરી લીધા આંખઆડાકાન ...
નેત્રંગ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ ભાગોયા ડેમમાંથી જમણો કેનાલ વિસ્તાર સુધી પૂરતું પાણી પહોંચતું નથી, જેના કારણે ગુંદિયા અને પેટિયા ગામના ખેડૂતો ભારે...
















