જંબુસરના ઇસ્લામપુર ગામમાં દરિયાના પાણી ગામમાં ઘૂસ્યા.. પાણી અટકાવવાની પાળો તૂટેલી હાલતમાં..
ભરૂચ: ભરૂચના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામના રહીશો દરિયાની ભરતીના પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દરિયામાં જ્યારે મોટી ભરતી આવે છે ત્યારે દરિયાનું...
ભરૂચ અંક્લેશ્વર ખરોડ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત 2ના મોત..
ભરૂચ: અંક્લેશ્વર નજીક NH-48 પર ખરોડ ચોકડી નજીક અકસ્માત અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતાં કોસંબા ખાતે કોલેજમાં જઈ રહેલા બે યુવકોના મોત પાનોલી પોલીસે...
ભરૂચના નેત્રંગમાં દૂધ લેવા જઈ રહેલ યુવાનની અંગત અદાવતે હત્યા, હત્યારાની પોલીસે કરી ધરપકડ…
ભરૂચ: ભરૂચના નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં આવેલા માર્કેટયાર્ડમાં રહેતા સુલેમાન સિદ્દિક મંગલીયા (ઉ.40) ઉંટ લારી ચલાવી મજુરીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. આજે સવારના...
જંબુસરના કુંઢળ ગામે નદીમાં ન્હાવા ગયેલાં બાળક પર મગરનો હુમલો…
ભરૂચ: જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરના હૂમલાના બનાવો વધી રહયાં છે. મગણાદ ગામે નદીમાંથી પાઇપ કાઢવા ગયેલાં શ્રમજીવી બાદ હવે કુંઢળ ગામમાં...
વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે ભરૂચમાં જાગૃતિ રેલી… સ્ટેશન સર્કલથી જિલ્લા પંચાયત સુધી આરોગ્ય કર્મચારીઓ...
ભરૂચ: ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ. દુલેરા અને ડો. નિલેશ...
અંકલેશ્વરમાં સાઇકલ પર સવાર નિર્દોષ આધેડ ટ્રકની નીચે આવી જતાં બંને પગ કપાયાં…
અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઇડીસી તરફ જતાં રસ્તાની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે. રસ્તાનું લેવલિંગ જાળવવામાં નહિ આવ્યું હોવાથી અકસ્માતો વધી...
અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં 21 વર્ષીય યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાધો..
અંકલેશ્વર: અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં એક યુવતીના આપઘાતની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. 22મી એપ્રિલના રોજ 21 વર્ષીય કિરણબેન અરવિંદ વસાવાએ પોતાના...
અંકલેશ્વરમાં રેલવે ટ્રેક નજીકથી પસાર થતાં બે યુવાન પર ચપ્પુથી હુમલો થયો…
અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વર ઉદ્યોગ નગર રેલ્વે પાટા પાસે શાંતિનગર 1 ખાતે રહેતા પ્રવીણ મંડલ ગત રોજ નાઈટ શિફ્ટ માં ગ્લેનમાર્ક કંપની માં જઈ રહ્યા...
ભરૂચના નંદેલાવ બ્રિજ પર પાછળથી આવતી લકઝરીની ટક્કરે મહિલાનું મોત નિપજ્યું…
ભરૂચ: ભરૂચના દહેજ બાયપાસ પરથી કંપનીના કર્મચારીઓને લઇ જતી 500થી વધારે લકઝરી બસો પસાર થતી હોવાથી જીવલેણ અકસ્માતો થઇ રહયાં છે. મંગળવારે બપોરના સમયે...
ભરૂચમાં એલિવેટેડ કોરિડોરમાં શ્રમિકોની સલામતીશૂન્ય, 50 ફૂટ ઉંચે સેફટી વિનાની કામગીરી..
ભરૂચ: ભરૂચની એબીસી ચોકડીથી શેરપુરા ગામ સુધી 420 કરોડથી વધુના ખર્ચે એલીવેટેડ કોરીડોર નિર્માણ પામી રહયો છે. આ કોરીડોર માટે પિલર્સ નંખાય ગયાં બાદ...
















