RF ફાઉન્ડેશનના દત્તક 18 ગામમાં શિક્ષણ અને માલિકીપણાની સમજ માટે સમુદાય બેઠકોનુ આયોજન..
ભરુચ નેત્રંગ: SRF ફાઉન્ડેશન ગ્રામીણ ભારતના વિધાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ (REP) અંતર્ગત્ શાળાઓના ભૌતિક પરીવર્તન...
કરજણના વલણથી ધુલિયા લઇ જવાતી બંને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી 27 ભેંસોનો જીવ બચાઈ..
અંકલેશ્વર: કરજણ તાલુકાના વલણ ગામથી ભેંસોને કોઇ પણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા સિવાય મહારાષ્ટ્રના ધુલિયા તરફ લઇ જવાતી હોવાની બાતમી આશિષ સોની...
લોક ફરિયાદને લઈને ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગામોમાં રસ્તાઓની જાતે સાંસદ મનસુખ વસવાની મુલાકાત..
ઝઘડીયા: ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગામોને જોડતો ખૂબ મહત્ત્વનો રસ્તો પૂર્ણ થવાના આરે છે. આ રસ્તાની 10-15 વર્ષ પહેલા ખાસ કરીને નેત્રંગ તાલુકાના વનખુટાપાડા,...
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વરસાદી કાંસની સફાઈ અને જર્જરિત મકાનોનો સર્વે શરૂ..
અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને તેનો સરળ નિકાલ થાય...
માવઠાથી ભરૂચ-અંકલેશ્વરમાં ખેતી પર સંકટ..1750 હેક્ટરમાં પાક નુકસાન, આંબા-કેળાને સૌથી વધુ અસર
ભરૂચ: ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ત્રણ દિવસ સુધી થયેલા માવઠા અને મીની વાવાઝોડાએ ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચાડયું છે. જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગે કરેલા...
અંકલેશ્વરમાં અડધા કલાક માટે બ્લેકઆઉટ, લોકો સ્વયંભૂ જોડાયા…
અંકલેશ્વર: અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશ અંતર્ગત સિવિલ સુરક્ષાના ભાગરૂપે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું. સાંજે 7:30 વાગ્યે સાયરન વગાડીને લોકોને સાવચેત કરવામાં આવ્યા. ત્યાર બાદ...
ભરૂચના તવરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ 5 કિમી સુધી ટ્રાફિકજામ થતાં લોકો...
ભરૂચ: ભરૂચના પૂર્વ પટ્ટી પર આવેલાં શુકલતીર્થ, ઝનોર, મંગલેશ્વર, અંગારેશ્વર સહિતના ગામોમાં આવેલી રેતીની લીઝોમાંથી નીકળતી ટ્રકો બેફામ દોડતી હોવાથી અકસ્માતના બનાવો વધી રહયાં...
અંકલેશ્વરમાં ડ્રાઇવરો પાસે મહિલા કર્મચારીની માફી મંગાવી…
અંકલેશ્વર: મુલદ ટોલપ્લાઝા ખાતે રેતી ભરેલી ટ્રકના ચાલકો બેરિયર તોડી ટોલ ભર્યા વગર ભાગી છુટવાની ઘટનામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી. તેમને ટોલપ્લાઝા...
ભરૂચમાં વાવાઝોડાથી રસ્તા પર મોટું વૃક્ષ પડયું , પોલીસ અને સ્થાનિકોએ તાત્કાલિક હટાવ્યું અને...
ભરૂચ: ભરૂચ શહેરમાં સાંજના સમયે તીવ્ર પવન સાથે આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડયું છે. કાળા ડિબાંગ વાદળો સાથે શરૂ થયેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં...
અંકલેશ્વર સુરવાડી ગામે રમણીય વન કવચનું વનવિભાગ દ્વારા કરાયુ નિર્માણ, MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે...
અંકલેશ્વર: અંકલેશ્વરના સુરવાડી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે "વન કવચ" નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગુજરાત...
















