ભરૂચના માતરીયા તળાવ પર સફાઈ અભિયાન.. GPCBની આગેવાનીમાં 200થી વધુ લોકોએ પ્લાસ્ટિક એકત્રિત કર્યું..
ભરૂચ: ભરૂચના માતરીયા તળાવ વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અભિયાનમાં GPCBના...
સાંસદ મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આદિવાસીઓના મકાનો અને દુકાનો તોડી પાડવા મુદ્દે...
ભરૂચ: ગત રોજ 22-05-2025 ના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેના સ્થાનિક આદિવાસીઓના મકાનો અને દુકાનો તોડી પાડવા મુદ્દે આવેદન પત્ર આપવા જન આંદોલન...
અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કરાઇ નવા તરીયા અને જુના દીવાની આંગણવાડીની રીનોવેશન કામગીરી
અંકલેશ્વર: આજરોજ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા નવા તરીયા અને જુના દીવાની જર્જરિત થયેલી આંગણવાડીની રીનોવેશન કામગીરી કરી આપવામાં આવી હતી. જેને લઈને બાળકોમાં અને...
RF ફાઉન્ડેશનના દત્તક 18 ગામમાં શિક્ષણ અને માલિકીપણાની સમજ માટે સમુદાય બેઠકોનુ આયોજન..
ભરુચ નેત્રંગ: SRF ફાઉન્ડેશન ગ્રામીણ ભારતના વિધાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ (REP) અંતર્ગત્ શાળાઓના ભૌતિક પરીવર્તન...
કરજણના વલણથી ધુલિયા લઇ જવાતી બંને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી 27 ભેંસોનો જીવ બચાઈ..
અંકલેશ્વર: કરજણ તાલુકાના વલણ ગામથી ભેંસોને કોઇ પણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા સિવાય મહારાષ્ટ્રના ધુલિયા તરફ લઇ જવાતી હોવાની બાતમી આશિષ સોની...
લોક ફરિયાદને લઈને ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગામોમાં રસ્તાઓની જાતે સાંસદ મનસુખ વસવાની મુલાકાત..
ઝઘડીયા: ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગામોને જોડતો ખૂબ મહત્ત્વનો રસ્તો પૂર્ણ થવાના આરે છે. આ રસ્તાની 10-15 વર્ષ પહેલા ખાસ કરીને નેત્રંગ તાલુકાના વનખુટાપાડા,...
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વરસાદી કાંસની સફાઈ અને જર્જરિત મકાનોનો સર્વે શરૂ..
અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને તેનો સરળ નિકાલ થાય...
માવઠાથી ભરૂચ-અંકલેશ્વરમાં ખેતી પર સંકટ..1750 હેક્ટરમાં પાક નુકસાન, આંબા-કેળાને સૌથી વધુ અસર
ભરૂચ: ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ત્રણ દિવસ સુધી થયેલા માવઠા અને મીની વાવાઝોડાએ ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચાડયું છે. જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગે કરેલા...
અંકલેશ્વરમાં અડધા કલાક માટે બ્લેકઆઉટ, લોકો સ્વયંભૂ જોડાયા…
અંકલેશ્વર: અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશ અંતર્ગત સિવિલ સુરક્ષાના ભાગરૂપે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું. સાંજે 7:30 વાગ્યે સાયરન વગાડીને લોકોને સાવચેત કરવામાં આવ્યા. ત્યાર બાદ...
ભરૂચના તવરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ 5 કિમી સુધી ટ્રાફિકજામ થતાં લોકો...
ભરૂચ: ભરૂચના પૂર્વ પટ્ટી પર આવેલાં શુકલતીર્થ, ઝનોર, મંગલેશ્વર, અંગારેશ્વર સહિતના ગામોમાં આવેલી રેતીની લીઝોમાંથી નીકળતી ટ્રકો બેફામ દોડતી હોવાથી અકસ્માતના બનાવો વધી રહયાં...
















