ચૈત્રરભાઈ વસાવા ની મુલાકાત બાદ આદર્શ નિવાસી શાળા અંકલેશ્વરના વિદ્યાર્થીઓ ને જાતિ વિષયક અપ...
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા આદર્શ નિવાસી શાળા અંકલેશ્વરમાં મુલાકાત લીધી આ દરમિયાન મીડિયા સમક્ષ ખૂબ ગંભીર પ્રશ્ન પર વાત કરતા જણાવ્યું ગઈ કાલે મારા...
75 માં ગણતંત્ર દિવસે સિવિલ કોર્ટ ઝઘડિયાના નવ નિર્મિત બિલ્ડીંગનુ હાઇકોર્ટ ચીફ જસ્ટિસ સુનિતા...
ઝઘડિયા: 75 માં ગણતંત્ર દિવસ નિમિત્તે ગતરોજ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગ નું ઉદ્ઘાટન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, જસ્ટિસ વૈભવી નાણાવટી...
ઘી ભરૂચ જિલ્લા આદિવાસી સેવસંઘ કેળવણી મંડળ દ્વારા શહીદ જવાનો શ્રદ્ધાંજલિ અને માજી સૈનિકોનું...
ભરૂચ: ઘી ભરૂચ જિલ્લા આદિવાસી સેવસંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળાના પાવન સાનિધ્યમાં 25/1/2023ના રોજ અમર જવાન શહીદ જવાનો શ્રદ્ધાંજલિ આપી...
મુમતાઝ અને છોટુ વસાવાની બેઠક શું સાબિત કરે છે કે આદિવાસી નેતાઓ અંદરો-અંદર લડતા...
ઝઘડિયા: ભરૂચના રાજકારણમાં દિવસે ને દિવસે નવાજૂનીના એંધાણ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે ત્યારે ગતરોજ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે અચાનક છોટુ વસાવા...
વાલીયા તાલુકાના તાલુકા મથકે યોજાયો “CRP” તાલીમ..
વાલિયા: ગતરોજ રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગત ભરૂચના વાલીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સ્વ સહાય જુથને માટે વાલીયા તાલુકા મથક ખાતે "CRP" તાલીમ યોજાઈ હતી....
ઝઘડિયામાં રાજપારડીના રૂંઢ ગામમાંથી ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરતી ગેંગને ભરૂચ ACB એ ઝડપી
ઝઘડિયા: ભરૂચ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી રૂંઢ ગામમાંના ખેતરમાંથી ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરતી ગેંગને કુલ રુપિયા 6,03,690 લાખ...
નેત્રંગમાં “આત્મવિશ્વાસ હેલ્પલાઇન” અંતર્ગત એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં SSC /HSC ના બોર્ડ વિદ્યાર્થીઓનું યોજાયું કાઉન્સિલિંગ...
નેત્રંગ: જિલ્લા શિક્ષણ અધિકારી મેડમશ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ "આત્મવિશ્વાસ હેલ્પલાઇન" અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ,જે અંતર્ગત નેત્રંગની એમ.એમ...
ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરાયા સન્માનિત..
ભરૂચ: ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું મુલાકાત દરમિયાન સંગઠનના હોદ્દેદારો...
ભરૂચની જેલમાં આજીવન કેદની સજા ભોગવતા ત્રણ કેદીઓને ગુજરાત સરકારના ધોરણો મુજબ વહેલી અપાઈ...
ભરૂચ: હાલમાં જ ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના 20 વર્ષ કરતા વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની સારી વર્તણૂક...
બની બેઠેલા પત્રકાર દ્વારા ઘરમાં ઘુસી મહિલાની આબરૂ લુંટવાનો પ્રયાસ કરાયાની ઘટના આવી સામે..
ભરૂચ: જંબુસર તાલુકાના કનગામ ગામમાં પત્રકાર તરીકેની ઓળખ આપી બાઈક પર આવેલા 2 વ્યક્તિ મહિલા ફરિયાદીના ઘરમાં ઘૂસી તેમને ખાટલા જબરજસ્તી પાડી દઈ તેના...