ભરૂચ-વાગરામાં યોજનાઓનો લાભથી વંચિતો મજબૂર બન્યા એક ઓરડામાં રહેવા.. કલેકટરને કરાઇ રજૂઆત

0
ભરૂચ: ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અનેક પરિવારો વર્ષોથી પોતાના મોટા પરિવાર સાથે નાના મકાનમાં રહેવા...

અંકલેશ્વરના એપલ પ્લાઝા કોમ્પલેક્ષમાં અચાનક બે કાર આવી ગઈ આગની લપેટમાં…

0
અંકલેશ્વર: અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આજરોજ બે કાર આગની લપેટમાં આવી ગઈ. બનાવ મુજબ એક કારચાલક પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યો...

 ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ફીરદોશ પાર્ક વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ઉકેલ્યો ભેદ..

0
ભરૂચ: ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ફીરદોશ પાર્ક વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. 30 જૂનના રોજ થયેલી આ ચોરીમાં એક આરોપીને ગોધરાથી પકડી પાડવામાં આવ્યો...

ભરૂચમાં 79મા સ્વતંત્રતા દિવસની પ્રમુખ મહેન્દ્ર વાસડીયાના હસ્તે ધ્વજવંદન ઉજવણી…

0
ભરૂચ: ભરૂચમાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી છે. જિલ્લાભરમાં શાળાઓ, સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ જિલ્લા પંચાયત...

ઝઘડિયાના શિયાલી નજીક મોટરસાયકલ પર ટ્રક ચડી જતા ગંભીર રીતે જખ્મી થયેલ મોટરસાયકલ ચાલકનું...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું...

ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ..

0
ભરૂચ: ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 70 વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત...

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક એક ટેન્કર ચાલક એ વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે મોત.....

0
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી એસિડિક કેમિકલ લીકેજ થતા તીવ્ર વાસ આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. આ અંગે પોલીસ મથકમાં જાણ કરતા ટેન્કર...

ઝઘડિયામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડા યુવા સંગઠન સમિતિ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન...

0
ઝઘડિયા: ઝઘડિયા નગર ખાતે તા 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ ધરતી આબા ક્રાંતિ વીર આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનુ અનાવરણ પ્રસંગે...

વાલિયાની UPL યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે પીએસઆઈ વી.એ.આહીર દ્વારા વિદ્યાર્થીઓને અપાયુ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા ખાતે આવેલી UPL યુનિવર્સિટીમાં ગત તા. 7 ઓગસ્ટના રોજ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં...

હેલમેટના કારણે જીવ બચી ગયો હોવાનો કિસ્સો જંબુસર તાલુકામાંથી સામે આવ્યો..

0
જંબુસર: રાજયમાંટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે ત્યારે હેલમેટના કારણે જીવ બચી ગયો હોય તેવો કિસ્સો જંબુસર તાલુકામાંથી સામે આવ્યો છે. સારોદ...