વાલીયા પોલીસે “તેરા તુજ કો અર્પણ” અભિયાન અંતર્ગત ગુમ થયેલી મિલકતો શોધવામાં મેળવી સફળતા..
ભરૂચ: વાલીયા પોલીસે "તેરા તુજ કો અર્પણ" અભિયાન અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલી મિલકતો શોધવામાં સફળતા મેળવી છે. પોલીસે કુલ સાત મોબાઇલ ફોન...
ભરૂચમાં પોલીસ કર્મચારીઓએ તણાવમુકત અને તંદુરસ્ત રાખવા સાઇકલ રેલીનું કર્યું આયોજન..
ભરૂચ: ભરૂચમાં પોલીસ કર્મચારીઓને તણાવમુકત તથા તંદુરસ્ત રાખવા માટે રવિવારના રોજ સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ...
ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઇવે-48 પર 15 દિવસમાં મરામત ન થાય તો પ્રતીક...
ભરૂચ: ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઇવે-48 પર મોટા ખાડાઓ અને પુલોની નાજુક સ્થિતિ મામલે સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ આગળ આવ્યા છે. તેમણે માર્ગ...
હાંસોટના ઇલાવ ગામમાં બસ સ્ટેન્ડ પર વૃક્ષ તૂટી પડતાં નાસ્તાની બંને કેબીન પડી ગયા..જાનહાનિ...
અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામમાં બસ સ્ટેન્ડ પર વૃક્ષ તૂટી પડયું હતું. વરસાદ અને ભારે પવનના કારણે વૃક્ષ પડતા નાસ્તાની બે કેબીન પડી ગયા હતા....
અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો..
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
રમતગમત યુવા અને...
ભરૂચ વાગરા-વિલાયત માર્ગ પર ST બસ ખાડામાં ફસાઈ, મુસાફરોએ ઈમરજન્સી દરવાજા મારફતે બસની બહાર...
ભરૂચ : વાગરા-ભરૂચ રૂટ પર દોડતી એસટી બસ વિલાયત-દેરોલ માર્ગ પર મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. બસ એક તરફ નમી પડતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો...
ભરૂચ જિલ્લાની 16 શાળાઓને સક્ષમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી..
ભરૂચ: ભરૂચ જિલ્લાની 16 શાળાઓને સક્ષમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારી માળખાકીય સુવિધાઓ આપવા બદલ શાળાને રોકડ રકમ એનાયત કરવામાં...
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ..હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં કરેલી વરસાદની...
અંકલેશ્વર: અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે...
અંકલેશ્વરની શાળામાં આગ લાગી, 400 વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..
અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરે અચાનક આગ લાગી જતા ચકચાર મચી જવા પામી હતી. શાળામાં અભ્યાસ કરતા 400...
ભરૂચના નંદેલાવ માર્ગની રેલવે ગોદી પાસે ફાટક નજીક ઈનોવા કાર અને બે ડમ્પર વચ્ચે...
ભરૂચ: ભરૂચ શહેરના નંદેલાવ માર્ગ પર આવેલી રેલવે ગોદી પાસે ફાટક નજીક આજે સવારે એક ઈનોવા કાર અને બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો....
















