ભીનારની નિષ્ઠા પટેલ કરાટેમાં જિલ્લા કક્ષાએ વિજેતા થઈ આગામી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
વાંસદા: ગતરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન મદ્રેસા હાઈસ્કૂલ નવસારીમાં થયું હતું. જેનું જિલ્લા રમત-ગમત અધિકારીના તાબા હેઠળ...
ચીખલીના દિગેન્દ્રનગર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રમતગમતમાં જિલ્લા કક્ષાની રમતોમાં વિજેતા થઈ રાજ્યકક્ષાની રમતગમતમાં ભાગ લેશે..
નવસારી: શ્રી દિ.વિ.કે મંડળ સંચાલિત શ્રી જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરના ઉત્સાહી, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા હમેંશા તત્પર આચાર્યશ્રી હર્ષદસિંહ પરમાર સાહેબના નેતૃત્વમાં...
વાંસદા તાલુકાના મહુવાસ ગામમાં ગાયના કોર્ડમાંથી મહાશય અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
વાંસદા: ગતરોજ વાંસદાના મહુવાસ ગામમાં ગાયના કોર્ડ માંથી 6 ફૂટ જેટલો મહાશય અજગરને ઘરના માલિક અને સાપ પાડવાની ટીમે અજગરને રેકસ્ક્યૂ કરવામાં આવ્યું હતો....
વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર ઉપર મોટી સંખ્યામાં આદિવાસીઓ મેળામાં ઊમટી પડ્યા..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોદાબારી ગામના નજીક આવેલા તોરણીયા ડુંગર ઉપર યોજાતા જન્માષ્ટમીના મેળામાં આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર બનેલા રાધાકૃષ્ણ મંદિરના દર્શને...
વાંસદા- ચીખલીમાં મોડી રાતે મેઘમહેર.. ડાંગરના પાકને લઈને આદિવાસી ખેડૂતોમાં ખુશીની લહેર..
વાંસદા-ચીખલી: ગતરોજ 2 વાગ્યા પછી મોડી રાત્રે 2 વાગ્યા પછી મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે લાંબા વિરામ બાદ ફરી એક વખત વાંસદા-ચીખલીના આદિવાસી...
વાંસદાના પાલગભાણ થી અનાવલ તરફ જતો રોડ પર શાકભાજી ભરેલી પીકઅપ પલટી..
વાંસદા: ગતરોજ રાતે વરસાદી વાતાવરણના ધુમ્મસને કારણે વાંસદા તાલુકાના પાલગભાણ થી અનાવલ તરફ જતો રોડ પર એક શાકભાજી ભરેલી પીકઅપના ડ્રાઈવરનો સ્ટેરીંગ પર થી...
વાંસદા તાલુકાના ચારણવાડા ગામના પ્રાથમિક શાળામાં કિશોરી સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું..
વાંસદા: રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ જે દક્ષિણ ગુજરાતમાં કિશોર સ્વાસ્થ્ય અંગે જાગ્રુતિ ફેલાવી રહ્યું છે. અને આજના જમાનામાં ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરની દીકરીઓને શારીરિક,...
વાંસદાના યુથ લીડર ચિરાગ પટેલ યુવાઓ સાથે મળીને કરશે નશામુક્ત નવસારી માટે ધરણાં પ્રદર્શન..
વાંસદા: આજરોજ યુથ લીડર વાંસદાના ચિરાગ પટેલ દ્વારા દારૂ, ગાંજા, આંકડા અને જુગાર જેવા વ્યસનોના કારણે પારિવારિક પ્રશ્નો ઉભા થાય છે જેને નિવારવા અને...
વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર પર ઉત્સાહ અને ઉમંગથી જન્માષ્ટમીનો મેળો ભરાશે.
વાંસદા: વાંસદા તાલુકાના ગોધાબારી ગામે આવેલા તોરણીયા ડુંગર પર દર વર્ષે શ્રાવણ માસમા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડતી હોય છે, લોકોં દુર દુરથી દર્શનાર્થીઓ આવતા...
વાંસદા તાલુકાના ખાંભલા વર્ગ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ.
વાંસદા: ભારતમાં દર વર્ષે આજના દિવસે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઊજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારતરત્નથી...
















