આજે જયપાલસિંહ મુંડા જન્મજયંતીની ઉજવણી કરતાં વાંસદા તાલુકાના આદિવાસી યુવાનો..
વાંસદા: ભારતભરમાં ત્રીજી જાન્યુઆરીએ આદિવાસી વિસ્તારોમાં ભારતીય સંવિધાન સભાના સભ્ય મરાન્ગે ગોમકે “સર્વોચ્ચ નેતા” જયપાલસિંહ મુંડા જન્મજયંતીની ઉજવણી કરતાં વાંસદા તાલુકાના ભીનાર સર્કલ પર...
ચીખલીના ક્વોરી સંચાલકોએ ઉત્પાદન બંધ કરવાની આવી નોબત.. ડ્રાઇવરો અનંત પટેલ અને કલ્પેશ પટેલની...
ચીખલી: હિટ એન્ડ રનના સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળને લઈને વાહનોના પૈડાં થંભી ગયા હતા ત્યારે ચીખલી તાલુકામાં...
વાંસદાના દુબળ ફળિયાના અમદાડ ફળિયાની સ્મશાન ભૂમિ પર જવા પડતી લોકોની હાલાકી દુર ન...
વાંસદા: વિકાસ.. વિકાસના બ્યુંન્ગલ ફૂકાતી અને વિકસિત ભારતના રથ લઈને ફરતાં આ સરકારના અધિકારીઓએ એક વખત વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાંની મુલાકાત લેવી જોઈએ.....
નવસારીની રૂમલા પોલીસ ચોકીમાં ગતરોજ ધોળા દિવસે દરવાજાને લાગ્યું તાળું.. જમાદાર ક્યાં ? જનતાનો...
ચીખલી: ગુજરાત સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારના કાયદાઓ ઘડે છે ત્યારે કાયદાના રક્ષક પોલીસ માટે પણ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હશે ને ?...
વાંસદાના કુકણા સમાજ હોલમાં આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી લોકોની જન–જાગૃતિની મિટિંગ..
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજયની 31/12/2023૩ નાં રોજ કુકણા સમાજ ભવન ખાતે સંગઠનની વિવિધ કામગીરી માટે બનાવવામાં આવેલ સમિતિના...
વાંસદાના હનુમાનબારી ગામમાં ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા રથનું સ્વાગત.. લોકો થયા લાભાવંતીત
વાંસદા: સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચે એ ઉદ્દેશ્ય સાથે વાંસદા તાલુકાના હનુમાનબારી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા રથનું સ્વાગત...
“PM-JANMAN” આદિવાસી આદિમજુથ સમુદાય લઈને ચીખલીના માંડવખડક ગામમાં કાર્યક્રમ..
ચીખલી: માન.વડાપ્રધાનશ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન “PM-JANMAN” ની શરૂઆત કરવામાં આવેલ છે. જે અભિયાનનો ઉદ્દેશ્ય 75 ખાસ અતિપછાત આદિવાસી આદિમજુથ સમુદાય...
ચીખલી રાનકુવા રોડ પર ચાલતા પથ્થરો ભરેલા ઓવરલોડ વાહનો થી મોટી દુર્ઘટના સર્જાય એવી...
ચીખલી: ચીખલી રાનકુવા રોડ પર ચાલતા કોરી ઉદ્યોગ ધમ-ધમાંટ ચાલી રહ્યા છે ત્યારે કોરી માંથી નિકળતી ઓવરલોડ અને જોખમી વાહનોને લઇ તંત્ર નિદ્રાધીન છે...
વાંસદામાં ગામડાઓના આદિવાસી લોકો વચ્ચે ‘આમી પ્રકૃતિ પૂજક આહવ, આમી હિન્દુ આહવ’ લખેલી વહેચાઈ...
વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકાના ગામડાઓમાં વસતાં આદિવાસી લોકોમાં અયોધ્યા મંદિરના શુભારંભ થવાને લઈને ધર્મ જાગરણ સમન્વય ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા શબરી માતા કી જય,...
“PM-JANMAN” મિશન ચીખલી તાલુકાના અગાસી ગામમાં આદિમજુથ સમુદાયના કુટુંબો માટે યોજાયો આરોગ્ય કેમ્પ
ચીખલી: માન.વડાપ્રધાનશ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન "PM-JANMAN" ની શરૂઆત કરવામાં આવેલ છે. જે અભિયાનનો ઉદ્દેશ્ય 75 ખાસ અતિપછાત આદિવાસી PVTG (આદિમજુથ)...
















