ખેરગામના પ્રતિષ્ઠિત અને સમાજસેવી ડો. નિરવ પટેલને 306 ની દુષ્પ્રેરણાનો કેસમાં નવસારી કોર્ટમાં મળ્યા...
ખેરગામ: પાણીખડકની ચક્ચારિક ઘટના જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં ખેરગામના પ્રતિષ્ઠિત અને સમાજસેવી આગેવાન ડો. નિરવ પટેલ પર જે 306 ની દુષ્પ્રેરણાનો કેસ થયો...
વાંસદાના ચાપલધરા ગામમાંથી 28,800 રૂપિયાના દારૂના જથ્થા સાથે બૂટલેગર રાજુભાઈ નવસારી ACB ના કબજામાં..
વાંસદા: ગતરોજ 28,800 રૂપિયાના દારૂના જથ્થા સાથે નવસારી ACB એ બાતમી મળતાં જ તાત્કાલિક ધોરણે પગલા લેતા વાંસદા તાલુકામાં આવેલા ચાંપલધરા ગામના એક ઘરમાંથી...
‘અનંત પટેલ’ના મત વિસ્તારમાં આવતા માંડવખડક ગામના રોડ-રસ્તાના કામો શું ‘નરેશ પટેલ’ નક્કી કરે...
ચીખલી: તમારે ડાન્સિગ કાર કે બાઈક ચલાવવી હોય તો માંડવખડકના શિંગળવેરી ફળિયામાંથી ખેરગામ હાઈવેને જોડતા રસ્તા પર તમારું વેલકમ છે.. એક વખત જરૂર મુલાકાત...
વાંસદાના મીંઢાબારી ગામમાં વાવાઝોડાં અને વરસાદમાં ઘરની છત ગુમાવેલ પરિવારોની મુલાકાતે અનંત પટેલ..
વાંસદા: પવન સાથે આવેલા વરસાદ નવસારી જિલ્લાના તાલુકામાં વિવિધ તારાજી સર્જી ગયો હતો ત્યારે વાંસદાના મીંઢાબારી ગામમાં કુદરતી હોનારતનો ભોગ બનેલાં આદિવાસી લોકો સાથે...
વાંસદાના મીંઢાબારી ગામમાં 15 જેટલા કાચા મકાનોની છતના પતરા.. ઘરો, પશુઓ અને અનાજને નુકશાન
વાંસદા: ભારે વાવાઝોડા સાથે આવેલા વરસાદ નવસારી-વલસાડ જિલ્લાના તાલુકામાં વિવિધ તારાજી સર્જી ગયો હતો ત્યારે વાંસદાના મીંઢાબારી ગામમાં ઘણાં આદિવાસી લોકોના કાચા મકાનોના છાપરા...
ગુલામી છોડી પોતાના સંતાનના બહેતર ભવિષ્ય કે પોતાના હક્ક માટે જ વોટ કરજો..
વલસાડ-ડાંગ: આજે વહેલી સવારે માં- બાપના આશીર્વાદ લઇ ઉનાઈ માં ના દર્શન કરી આશીર્વાદ સાથે ભારતીય બંધારણને હાથમાં લઇ ઉનાઈ ખાતે આવેલા મતદાન બેઠક...
ગુજરાતમાં લોકસભાની કઈ બેઠક પર કેટલું થયું 11 વાગ્યા સુધીનું મતદાન… જાણો રીપોર્ટ..
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ,...
મતદાન માટે મતદાર પાસે ક્યા દસ્તાવેજો જરૂરી.. ચૂંટણી પંચે કયા દસ્તાવેજો રાખ્યા માન્ય
વાંસદા: લોકસભાની ચુંટણીમાં EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચે મતદાન માટે 12 દસ્તાવેજો માન્ય રાખ્યા છે જેમાં મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ...
ચીખલીના રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં ઘર અચાનક જમીનદોસ્ત.. ગૃહણીને ઈજા..
ચીખલી: એક દિવસ પહેલા ચીખલીના રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં એક ઘર અચાનક જમીનદોસ્ત થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. આ ઘર ધીરુભાઈ દાજીભાઈ પટેલનું...
અનાવલમાં મોક્ષમાર્ગ સંપ્રદાયના કાર્યક્રમ લઈને લોકસભાના ઉમેદવારો મુંઝવણમાં.. મતદાન પર અસર થવાની લોકચર્ચા..
અનાવલ: ચુંટણી સમયે અનાવલ ખાતે મોક્ષમાર્ગ સંપ્રદાયનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મોક્ષમાર્ગ સંપ્રદાય સાથે જોડાયેલા ધર્મબંધુ પરથી સાંભળ્યું છે કે મોક્ષમાર્ગ સંપ્રદાયનો નિયમ છે...
















