ડો. નિરવ પટેલે ગુજરાત ચુંટણી આયોગના કયા નિર્ણય પર વાંધા અરજી ઉઠાવી..
ખેરગામ: ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા આવનાર તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમા નવસારી જિલ્લાના PESA અંતર્ગત આવનાર આદિવાસી વિસ્તારોમાં સીટો અયોગ્ય રીતે ફાળવીને અન્યાય કરવા સામે...
વાંસદાના પીપલખેડમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ કરનાર 8 આરોપીઓ ગાંજાગેગ હોવાની લોકચર્ચા..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં જે રવણિયા ગામની 14 વર્ષની સગીરાને ઘરેથી ઊચકી જઈ આઠ નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના વાંસદા પોલીસના ચોપડે...
વાંસદામાં ગેંગરેપ: રવાણિયાની 14 વર્ષની સગીરાને પીપલખેડ ગામના બંધ રૂમમાં 8 નરાધમોએ પીંખી નાખી..
વાંસદા: રવાણિયા ગામમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષની સગીરા જ્યારે લઘુશંકા કરવા નીકળી હતી ત્યારે ઘરના આંગણામાંથી ઊચકી આઠ નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના...
ફરી એક પ્રેમી પંખીડાએ ભણતર અને પરિવારના વિરોધના કારણે જંગલમાં ફાસો ખાવા બન્યું મજબૂર:...
ખેરગામ: પ્રેમમાં સાથે જીવવા મારવાની કસમ પ્રેમીઓ એકબીજાને આપતા હોય છે અને પોતાનો પ્રેમ સમાજ અને પરિવારના સ્વીકારે તો હસતાં મોઢે મોતને પણ પ્રેમીઓ...
માનવતાની મહેક: ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે સ્વ. ચિંતુબાની પુણ્યતિથિએ છેક મધ્યપ્રદેશના યુવાને રક્તદાન કરી...
ખેરગામ: ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે સ્વ. ચિંતુબાની પુણ્યતિથિએ છેક મધ્યપ્રદેશથી આવેલા યુવાને રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી હતી. ઝાબુઆ (MP) થી ખાસ રક્તદાન કરવા...
ખેરગામની છાંયડો હોસ્પિટલ ખાતે રક્તદાનનો ત્રિવેણી સંગમ: 119 યુનિટ રક્ત એકત્રિત થયું..!
ખેરગામ: ગતરોજ ઢળતી સાંજે 4 થી 10 વાગ્યાના સમયગાળામાં ખેરગામ ખાતે આવેલી જાણીતી છાંયડો હોસ્પિટલમાં ગતરોજ એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું....
વાંસદાના ચોરવણી બેડ ફળિયામાં પાણી પુરવઠા યોજનાના કૂવા બાંધકામમાં ભ્રષ્ટાચારનો લોક આક્ષેપ
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ચોરવણી ગામના બેડ ફળિયામાં ચાલી રહેલ પાણી પુરવઠા યોજનાના કૂવા બાંધકામ અંગે ગ્રામજનોએ કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર...
આદિવાસી સમાજના હક અને અધિકારનો પ્રશ્ન આજે માત્ર એક માંગ અથવા આંદોલન સુધી સીમિત...
ખેરગામ: આદિવાસી સમાજના હક અને અધિકારનો પ્રશ્ન આજે માત્ર એક માંગ અથવા આંદોલન સુધી સીમિત રહ્યો નથી; આ પ્રશ્ન સમાજના અસ્તિત્વ, આત્મસન્માન અને ભવિષ્ય...
વાંસદાના લીમઝર ગામમાં કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની અનંત પટેલની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 141મા સ્થાપના દિવસની ઉજવણી વાંસદા તાલુકાના લીમઝર ખાતે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ...
ડાભેલ હત્યાના પીડિત પરિવારની સાથે ચૈતર વસાવાની મુલાકાત.. આર્થિક સહાય આપી સાથે ન્યાય...
જલાલપુર: ડાભેલ ગામમાં રહેતા દીપકભાઈ હળપતિએ ગાયનું કતલ કરવાનો ઇનકાર કરતા તેમના પર માથાભારે ઈસમોએ સમયે જીવણ હુમલો કર્યો અને આ હુમલા બાદ દીપકભાઈ...
















