ફરી એક વખત ઓનલાઈન અભ્યાસની ચિંતા બની વિધાર્થીનીનું આપઘાતનું કારણ !

0
નવસારી: કોરોના મહામારીના કારણે છેલ્લા એક દોઢ વર્ષથી સ્કૂલો અને કોલેજો ચાલુ બંધ ચાલુ બંધ થઇ રહી છે ત્યારે વિધાર્થીઓમાં અભ્યાસને લઈને ખાસ્સો માનશિક...

નવસારીમાં 34 હજાર હેકટરના કેરીના વાવેતરમાંથી માત્ર 7700 હેકટરમાં નુકસાન બતાવાયું !

0
નવસારી: હાલમાં જ નવસારી જિલ્લામાં આવેલા તાઉતે વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન સાથે પડેલા વરસાદથી કેરીના કુલ વાવેતર 34 હજાર હેકટર વિસ્તારમાંથી 7700 હેકટરમાં...

જાણો: ક્યાં તોકતે વાવાઝોડાએ એક દાદીમાનું ઘર છિનવી તેને બનાવી નિરાધાર !

0
વાંસદા: છેલ્લા બે દિવસો દરમિયાન તોકતે વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાઓમાં પોતાનું કહેર વર્તાવ્યું છે તેમાં ગતરોજ આવેલા વાવાઝોડાએ વાંસદા તાલુકામાં રાણીફળીયા...

વાંસદાના અંતરિયાળ ગામોમાં અનંત પટેલે કર્યું અનાજ કીટ વિતરણ !

0
વાંસદા: નવસારીના વાંસદાના તાલુકાના સ્થાનિક સ્તરે છેલ્લા એક મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ૬ ગામોમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે...

ધોરણ ૧૦ના માસ પ્રમોશન આપવા પર હોશિયાર વિદ્યાર્થી નારાજ અને નબળામાં ખુશીની લહેર !

0
વાંસદા: ગતરોજ ગુજરાત સરકાર દ્વારા વર્તમાન કોરોના મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે ધો.10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિક્ષા આપ્યા વગર માસ પ્રમોશન આપવાના નિર્ણયથી હોશિયાર વિદ્યાર્થીઓમાં...

ગામડાઓમાં અડધી સટલ બંધ કરી કે પછી પાછલા બારણે દુકાનમાં મનફાવતા ભાવ લઇ લુંટ...

0
વાંસદા: વર્તમાન સમય જયારે સમગ્ર વાંસદા તાલુકામાં કોરોના મહામારીના કારણે 2 વાગ્યાથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારે વાંસદામાં ગામે-ગામમાં બહાર ગામથી આવેલા મોટાભાગના ગામોમાં...

વાંસદાના ખાનપુરની બરોડા ગ્રામીણ બેંકમાં થતી ભીડ માટે જવાબદાર કોણ ? : ખાતાધારકો

0
વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં આવેલી બરોડા ગ્રામીણ બેંકમાં કરવામાં આવી રહેલી ધીમી કામગીરીના કારણે લોકોની બોહળા પ્રમાણમાં એકઠી થતી ભીડ ગામમાં વર્તમાન...

જાણો: ક્યાં કોરોના લડાઈમાં સાથે ઉભા રહેવાનું વચન આપી અનંત પટેલે કર્યું ૧ લાખ...

0
ચીખલી: વર્તમાન સમયમાં કોરોના મહામારીને નાથવા લોકનેતા અનંત પટેલ લોકો વચ્ચે જઈને સતત જનસંપર્ક કરી કોરોના સંક્રમણને અટકાવવા જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે...

કોરોના માટે ભગત-ભૂવા પાસે ન જાવ આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવો: અનંત પટેલ

0
વાંસદા: હાલમાં નવસારીના વાંસદા તાલુકાના કોવીડ 19ના જનજાગૃતિ અભિયાન દરમિયાન વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સ્થાનિક વિસ્તારના પોતાના આદિવાસી ભાઈ બહેનોને કોરોના સંદર્ભે ભગત-ભૂવા...

વાંસદાના ‘યુથ પાવર’ના યુવાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં અનાજકીટનું વિતરણ !

0
વાંસદા: એમ કહેવાય છે કે યુવાઓ ધારી લે તો ગમે એવી પરિસ્થિતિને બદલી શકે છે આપણા સ્વામી વિવેકાનંદ કહેતા કે મને જો સૌ યુવાનો...