એક્શન એડ ઇન્ડિયાની ટીમ દ્વારા ચીખલી અને ખેરગામ તાલુકામાં મેડીકલ કીટ અને અનાજકીટનું વિતરણ
ચીખલી: આજ રોજ ચીખલી તાલુકાના ગામોમાં કોરોના મહામારી અંતર્ગત જે લોકોની પોતાની રોજગાર ધંધો ગુમાવ્યો હોય તેવા વિધવા, નિરાધાર, અપંગોને, વૃદ્ધ લોકોને એક્શન એડ...
વાંસદામાં ગામડાઓના જરૂરિયાતમંદ લોકોને એક્શન એડ ઇન્ડિયાની ટીમેં આપી અનાજકીટ
વાંસદા: કોરોના મહામારીમાં સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોમાં અન્નદાન કરી પોતાની સામાજિક જવાબદારી સમજી અને માનવતાની ઝલક બતાવી સતત ગરીબ લોકોને મદદરૂપ બનવા પોહચી...
બામણવાડા ગામની ગોચર જમીનમાં ઉગેલા બાવળના ઝાડો વેચી સરપંચે પોતાના ખિસ્સા ભર્યા
ચીખલી: ગુજરાતમાં દિવસે-દિવસે અધિકારી આગેવાનો કે સમાજમાં માન-મોભા ધરાવતા વ્યક્તિઓના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે ત્યારે ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામના સરપંચ...
ચીખલી કોલેજમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
ચીખલી: ગઈકાલે ચીખલી તાલુકાની વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ સંચાલિત બીસીએ, બીએસસી કોલેજમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, ટેક્નોહેવનના...
વાંસદાની નવી કોટેજ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું થયું લોકાર્પણ
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કોરોનાની બીજી લહેરમાં ઓકિસજનના અભાવના કારણે ઘણા લોકોએ જીવ ખોવાની નોબત આવી હતી ત્યારે આવનારી સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં...
ધરતીપુત્રોના હક માટે લોકનેતાએ ધર્યા ધારણા..
ચીખલી: નવસારીના ચીખલી તાલુકામાં ૭૦ જેટલા ખેડૂતોને સૂર્ય શક્તિ કિસાન યોજના હેઠળ દ.ગુજરાત વીજ કંપની દ્વારા થયેલી છેતરપિંડી મુદ્દે ચીખલીના સુરખાઈ ખાતે ચીખલી વાંસદાના...
આદિવાસી લોકોમાં ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગે ખવાતી કઠોળના મિશ્રણની બનેલી ઘૂઘરી !
વાંસદા: આદિવાસી જનજીવન ઝલક આદિવાસીઓની પરંપરાગત ખોરાકમાં જોવા મળતી હોય છે આ પરંપરાગત આદિવાસી ખોરાકની વાત કરીએ તો નાગલીનો રોટલો, ઇડલી, ઢોકળા, ચોખાનો રોટલો,...
વાંસદાના મીઢાંબારી ગામમાં આંબાની કલમ ભરેલી પી-કપ પલટી મારતાં સર્જાયો અકસ્માત
વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના આજરોજ ૫:૩૦ની આસપાસ વાંસદા ધરમપુર રસ્તામાં આવેલા મીઢાંબારી ગામમાં કલમ ભરેલો GJ-15-AT-2148 નંબરનો પીકપ ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી...
સમાજ માટે મારી અને મરી મિટેલા બે આદિવાસી યોધ્ધાની યાદમાં આજે હુલ ક્રાંતિ દિવસ...
વાંસદા: આજના દિવસે ઝારખંડના આદિવાસીઓએ અંગ્રેજોની સામે હથિયાર ઉઠાવ્યા હતા એટલે કે વિદ્રોહ કર્યો હતો એ દિવસને હુલ ક્રાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે....
હમ શેર હૈ ! જાણો ક્યાં દેખાયો પોતાના અંદાજમાં ફરતો વાઘ
વાંસદા: Save The Tigerનું સ્લોગન આપણે બધા એ જ સાંભળ્યું છે તમને ખબર છે જો ધરતી પર એટલા વાઘ બચ્યા છે કે, જો માણસની...
















