નવસારીના હિન્દુ સંગઠનોએ નવરાત્રી મહોત્સવને લઈને કલેક્ટરને આવેદન સુપ્રત કર્યું..

0
નવસારી: નવસારી જિલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. સંગઠનોએ માંગ કરી છે કે ગરબા આયોજનમાં માત્ર હિન્દુ સમાજના...

નવસારીની સરકારી શાળામાં યુવકે ટેરેસ કેબિનના એંગલ સાથે લટકી જીવન ટૂંકાવ્યું..પોલીસે સમગ્ર ઘટનાની તપાસ...

0
નવસારી: નવસારી શહેરના વિરાવળ વિસ્તારમાં આવેલી સરકારી ગાંધી વિદ્યાલયમાં એક યુવકે આપઘાત કરી લીધો છે. હળપતિ વાસમાં રહેતા પ્રતીક હળપતિ નામના યુવકે શાળાના ટેરેસ...

નવસારીના જલાલપોરમાં શિક્ષણ સંસ્થામાં પાણી માટે લવાયેલા નંબર વગરના ટેન્કર પર છાત્રો મુસાફરી કરતા...

0
નવસારી: જલાલપોરના મટવાડ ગામે એક શિક્ષણ સંસ્થામાં પાણી માટે લવાયેલા નંબર વગરના ટેન્કર ઉપર કોઈપણ સેફ્ટીના સાધનો વગર છાત્રો મુસાફરી કરતા હોય તેવો વીડિયો...

ચીખલીના કણભઇ ગામે યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત..

0
ચીખલી: ચીખલી તાલુકાના કણભઇ ગામે યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ચીખલી તાલુકાના ફડવેલ...

દાંડી બાદ હવે દીપલા કિનારેથી ત્રીજુ કન્ટેનર આજ કંપનીનું કન્ટેનર મળી આવતા મરોલી પોલીસે...

0
નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી દાંડી દરિયા કિનારેથી બે કન્ટેનર મળી આવ્યા હતા. ત્રીજા દિવસે પણ ઉભરાટ નજીક આવેલા દીપલા ગામે પણ આજ...

વાંસદાના કિલાદ નાનીવઘઈ ખાતે શોર્ટ સર્કિટથી લાગી આગ..ઈકોટુરિઝમ ડોરમેટરીમાં લાગેલી આગથી ચાર લાખનું નુકસાન..

0
નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કિલાદ નાનીવઘઈ ખાતે આવેલા ઈકોટુરિઝમ ડોરમેટરી-2માં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના 7...

નવસારીના દાંડી દરિયાકિનારે તણાઈ આવ્યું કન્ટેનર…ગુજરાતના દરિયાકિનારે છ કન્ટેનર તણાઈ આવ્યા

0
નવસારી: નવસારીના દાંડી દરિયાકિનારે આજે વધુ એક કન્ટેનર તણાઈ આવ્યું છે. હોમગાર્ડે આ અંગે જલાલપોર પોલીસને જાણ કરી હતી. આ કન્ટેનરમાં પણ કેમિકલ ભરેલું...

વાસદાના બારતાડ ગામમાં ગણેશ વિસર્જનમાં મારામારી, બંને પક્ષે FIR દાખલ, 15 લોકોની પોલીસે કરી...

0
વાસદા: એક દિવસ પહેલાં વાંસદાના બારતાડ ગામના દૂધ ડેરી ફળિયામાં 5 સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ગણેશજીની મૂર્તિની વિસર્જન શોભાયાત્રા નીકળી ત્યારેબે જૂથો વચ્ચે વિવાદ...

પોલિસની હાથાપાઈના વિરૂધ્ધ અને સાબરકાંઠાના આર્મી જવાન યશપાલસિંહ ઝાલાના સમર્થનમાં આવ્યા ડો નિરવ પટેલ..

0
ખેરગામ: ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી સાબરકાંઠાના આર્મી જવાન યશપાલસિંહ ઝાલા સાથે પોલિસે બ્લેક ફિલ્મ ઉતારવાના નામ પર જે હાથાપાઇ કરી નિંદનીય...

વાંસદામાં પશુપાલકો અને ચાર કાપી રોજગારી મેળવતાં આદિવાસી લોકો માટે “ચારનો સ્ટોલ” ઉભો કરી...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંકલાછ રવાણિયા ગામના ભાઈઓ બહેનો જે પશુપાલનને ખવડાવવા માટે ડુંગરમાંથી ચારો કાપીને લાવે છે એની મુલાકાત વાંસદા તાલુકા પંચાયત શાસક...