ધારાસભ્યના ક્વાર્ટરમાં યુવક-યુવતી મળી આવવાના બનાવને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર ગણાવતાં અનંત પટેલ..

0
ગાંધીનગર: ગતરોજ ગાંધીનગર સેક્ટર 21 સ્થિત ધારાસભ્ય નિવાસસ્થાનના વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના એક ક્વાર્ટરમાં એક યુવક અને એક યુવતી પોલીસને મળી આવ્યાનો બનાવ સોશ્યલ...

અનંત પટેલનો મંત્રી નીતિન ગડકરીને ‘ચેતવણી’ પત્ર.. વાંસદામાંથી પસાર થતો બિસ્માર હાઇવે 15 દિવસમાં...

0
વાંસદા: લોકોની મુસાફરી માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.56 કે જે છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી જર્જરિત, ખાડાઓથી ભરેલો અને ખતરનાક અને બિસ્માર સ્થિતિને લઈને વાંસદા-...

D.G.V.C.L ના વીજતાર ચોરોની ધરપકડ સાથે 3,52,000/- ના મુદ્દામાલ ઝડપી પાડતી વાંસદા પોલીસ ટીમ…

0
વાંસદા: ગતરોજ વાંસદા પોલીસની ટીમે D.G.V.C.L ના વીજતાર ચોરીના કરનારા ચોરોની ધરપકડ સાથે 1,20,000 LTABC કેબલ વાયર, 2,800 એલ્યુમિનીયમનો તાર, 2,00,000 ડસ્ટર ફોરવ્હીલ, એક...

રાજ્યના​ અનેક જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરના તૈયાર પાકને વ્યાપક નુકસાન, ખેડૂતોની હાલત કફોડી..

0
ગુજરાત: ​રાજ્યના અનેક જિલ્લા અનેક વિસ્તારોમાં છેલ્લા સતત ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અણધાર્યા માવઠાના...

યુથલીડર ડો. નિરવ પટેલ અને તેમની ટીમ દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગો સાથે દિવાળી ઉજવણી..

0
ખેરગામ: યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા પોતાની ટીમ સાથે મળીને દર વર્ષની જેમ ખુબ જ ખેરગામ, ચીખલી, વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં એકલા અટુલા રહેતા...

ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં ભૂંકપના તીવ્ર આંચકાથી મંગુભાઈનું ઘર જમીનદોસ્ત..!

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં આવેલા ભૂંકપનો જોરદાર આંચકો આવતાં સૌથી વધુ નુકસાન મંગુભાઈ સોમાભાઈ પટેલના ઘરને થયું, જેનું પુરું ઘર જમીનદોસ્ત થઈ...

વાંસદામાં સરા ગામમાં માવલી ડુંગર પાસે હોટલ કચરાનું ગેરકાયદેસર ડમ્પિંગ: આદિવાસીઓની આસ્થા અને વન્યજીવો...

0
વાંસદા: છેલ્લાં કેટલાંક દિવસોથી વાંસદા તાલુકામાં સરા ગામથી મહોવાસ ગામને જોડતો મુખ્ય રસ્તો, જે પ્રકૃતિના સૌંદર્યથી ભરપૂર છે, અને આદિવાસી સમુદાયની આસ્થાનું પવિત્ર સ્થાન...

ચીખલીમાં જમીનના નકલી દસ્તાવેજો બનાવી 1.51 કરોડથી વધુની છેતરપિંડી, 4 ઠગો સામે ગુનો દાખલ..

0
ચીખલી: પોલીસ ફરિયાદ મુજબ, દિલીપ નટુભાઈ રાજપુત, ઝુબેર ઇકબાલ મેમણ, ગોકુળ મોરારભાઇ વર્મા અને ધર્મેન્દ્રકુમાર મગનલાલ રાઠોડ નામના ઠગ લોકોએ જમીન વેચાણના બહાને ₹1.51...

ઉનાઇમાં ફટાકડાની પરવાનગી વિનાની દુકાનોને સીલ કરવાને લઈને ઉભો થયો વિવાદ.. કોંગ્રેસ-ભાજપના આદિવાસી નેતાઓ...

0
વાંસદા: દિવાળીના સમયે વાંસદાના ઉનાઈ ગામમાં વાપી-શામળાજી મુખ્ય માર્ગ પરવાનગી વગર ચાલતી ફટાકડાની દુકાનનો મુદ્દો વિવાદમાં આવતાં જ રાત્રી સમયે ચક્કાજામ થઇ ગયું હતું...

ખેરગામના આદિવાસી યુવાનોએ અંધશ્રદ્ધા નિવારણ માટે કાળીચૌદસની રાત્રે સ્મશાનમાં ખીચડી કઢીનું કર્યું ભોજન..

0
ખેરગામ: દિવાળીના દિવસે એટલે કે કાળી ચૌદસની રાત્રે આદિવાસી સમાજના ઘર કરી ગયેલી વર્ષો જૂની અંધશ્રદ્ધા નિવારણ માટે ખેરગામ તાલુકા આગેવાનો દ્વારા સ્મશાનમાં ખીચડી...