મીઠી સૂકી દ્રાક્ષમાં રહેલા આર્યન ખનિજો અને વિટામિન્સ બાળકોના સ્વાસ્થ્ય માટે છે મહત્વપૂર્ણ

0
વાંસદા: મીઠી દ્રાક્ષ કોને નહિ ગમે એનર્જી બૂસ્ટર સૂકી દ્રાક્ષ ખનિજો, વિટામિન્સ અને કાર્બોહાઇડ્રેટ્સના કુદરતી સ્ત્રોત તરીકે લોકપ્રિય છે. સૂકી દ્રાક્ષ ડ્રાય ફ્રુટ્સના ફાઈબર,...

કોરોનાના મૃતકોને 400,000/- સહાય અપાવવા માટે લોકનેતા અનંત પટેલ અને કોંગ્રેસના શૈલેષ પટેલની પ્રેસ...

0
ચીખલી: કોરોનાની મહામારીમાં થયેલા મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા કરીને મૃતકોના ફોર્મ ભરવામાં આવ્યા છે. આ કોરોનાના મૃતકોને ન્યાય અપાવવા...

એલોવિરા ફાયદા જાણીને લાગશે તમને નવાઈ…

0
આપણે જાણીએ છીએ કે એલોવિરા આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ આજે અમે આપને એલોવિરાના અમુક ફાયદા વિશે બતાવા જઈ રહ્યા છીએ. જેને...

ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતનાં બે સભ્યોનું અપહરણ

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી પંથકના સાદકપોર ગ્રામ પંચાયતના બે સદસ્યો ગૂમ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. અપહરણકર્તાઓ, છટકી ગયેલા સદસ્યને ફરી પકડી...

વાંસદાના ચારણવાડા ગામમાં યોજાયો નવનિયુકત સરપંચ અને ઉપ સરપંચની પદગ્રહણ વિધિ સમારોહ

0
વાંસદા: ગતરોજ કોરોના ગાઈડલાઈન્સને ધ્યાને લઈને વાંસદા તાલુકાના ચારણવાડા ગ્રામ પંચાયતના નવનિયુકત સરપંચ અને ઉપ સરપંચની પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસરપંચ તરીકે...

વાંસદા અને ચીખલી વિસ્તારોમાં હળવા વરસાદી ઝાંપટાએ ખેડૂતોમાં ચિંતા વધારી !

0
વાંસદા: વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી વાંસદા તાલુકાના ગામોમાં આજે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ઘણાં ગામડાઓમાં ખેડૂતના ખેતરમાં જોવા મળતા ચણા, તુવેર, વાલ...

નવસારીમાં કોરોના કેસ વધતા આરોગ્ય તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી

0
નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારીમાં દિવસેને દિવસે વધતાં જતા કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી આરંભી હોય તેમ શહેરી વિસ્તારમાં સુપર...

વાંસદાના વાંગણ ગામમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકે પદભાર સોંપાયો

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના વાંગણ ગામે બિનહરીફ સરપંચ તરીકે ચુંટાયેલા ઉમેદવાર સીતાબહેન નવિનભાઈ જાદવના પદભાર રાખવામાં આવ્યો હતો સાથે સાથે ડેપ્યુટી સરપંચ ઈશ્વરભાઇ ચવધરી...

બદામનું સેવન આરોગ્ય માટે ગુણકારી પણ અમુક લોકોના આરોગ્યને કરી શકે છે નુકશાન

0
વાંસદા: બદામ જેમાં ફાઈબર પુષ્કળ માત્રામાં હોય છે, જે પાચન સાથે જોડાયેલી મુશ્કેલીઓને વધારી શકે છે. જેનાથી એસિડિટી અને કબજીયાતની સમસ્યા થઇ શકે છે....

સંસ્કારી નગરી નવસારીમાં સરકારી બાબુઓનું 100 કરોડથી વધુ રૂપિયાનું લોલમપોલ

0
નવસારી: સંસ્કારી ગણાતી નગરી નવસારીમાં પહેલા બુલેટ ટ્રેન તથા તે બાદ એક્ષપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનનુ કામમાં લગભગ રૂ.100 કરોડથી વધુનુ કૌભાંડ આચરાયાનું ચર્ચાય...