રાનકૂવા બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિરના શિક્ષકાઓ અને વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ATF TECHNOLOGY નેશનલ સાયન્સ ફેર...

0
ચીખલી: રાનકૂવા બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિરના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા માર્ગદર્શન હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષક મયુરીબેન, જીજ્ઞાસાબેન અને વિદ્યાર્થીઓ ધ્રુવ પટેલ, નિખિલ પટેલ દ્વારા તૈયાર...

અમિત શાહ આજે વલસાડમાં.. વાંસદા વિધાનસભાની ટિકિટ નક્કી કરે એવી ચર્ચા.. લોકોને કોણ કોણ...

0
વાંસદા: હવે વિધાનસભાની ચુંટણીના ગણતરીના દિવાસો બાકી છે ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી બેઠકો ઉપર ભાજપ ધ્યાન આપી રહ્યું છે અને ચુંટણી જીતવા લડાયક મુડમાં...

ચીખલીના માંડવખડક ગામના આયુર્વેદ દવાખાનામાં આયુર્વેદ પર પરિસંવાદ, યોગ શિબિર અને ઔષધિય વનસ્પતિ પ્રદર્શનનું...

0
ચીખલી: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકોના સ્વાસ્થ્ય માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજે ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર...

ડાંગરની કાપણી માટે તૈયાર થયેલા ખેડૂતોને.. વરસાદે કહ્યું જરા થોભો ભાઈ.. Decision Newsની ખેડૂત...

0
વાંસદા- ચીખલી: વર્તમાન સમયમાં વાંસદા- ચીખલી તાલુકાઓના ગામડાઓમાં સોમવારે સામી દિવાળીએ વરસાદ પડતાં ડાંગરની કાપણી તૈયારી કરતાં ખેડૂતો મુઝવણમાં મુકાયા છે કે અમુક જગ્યાએ...

વાંસદાના કાંટસવેલના યુવાનની મોટીવાલઝર પુલ પાસે મળી લાશ.. રહસ્યમય ઘટના

0
વાંસદા: હાલમાં જ બે દિવસ પહેલા જ વાંસદા તાલુકામાં એક યુવાનની લાશ મળ્યાનો કિસ્સો સામે આવ્યો હતો જ્યારે આ ફરી એક વખત વાંસદાના કાંટસવેલના...

ખેરગામના તોરણવેરા ગામમાં જરૂરીયાતમંદ 70-80 વિધવા માતાઓમાં અનાજ કીટ વિતરણ..

0
ખેરગામ: થોડા દિવસ પહેલાં ખેરગામના તોરણવેરા ગામમાં નામી સંસ્થા દ્વારા બિરસા મુંડા ગૃપ ખેરગામ નેજા હેઠળ 70 થી 80 વર્ષની એકલવાયું જીવન જીવતા જરુરિયાતમંદ...

ખેરગામમાં કલમ 144 લાગવાથી લોકોને પડતી હાલાકી બાબતે જિલ્લા કલેકટરને કરાઈ રજુઆત

0
ખેરગામ: ગત 8 ઓક્ટોબરે ખેરગામમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા બાદ જિલ્લા અધિક કલેકટર દ્વારા 18/10/2022 સુધી કલમ 144 લગાવી કાયદો વ્યવસ્થા...

વાંસદા તાલુકાની ખડકાળા પ્રાથમિક શાળાનુ જર્જરિત મકાન તોડી નવી શાળા બાંધવાનું થયું ખાર્તમૂહર્ત

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા ખડકાળા પ્રાથમીક શાળાનુ જર્જરિત મકાન થયુ હતું જે ગામ લોકો તેમજ એસ એમ સી કમીટી દ્વારા સરકારમાં રજુઆત કરવામા જે...

અનંત પટેલ પર હુમલાના મામલમાં ડો.નિરવ પટેલને મળી રહી છે અસામાજીક તત્વો દ્વારા ધાકધમકીઓ.....

0
ખેરગામ: થોડા દિવસ પહેલા વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અનંતભાઈ પટેલ પર ખેરગામમાં કેટલાંક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલ...

આજથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોમર્સ વિભાગમાં સેમેસ્ટર-3ની ઓફલાઈન પરીક્ષા શરુ..

0
નવસારી: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોમર્સ વિભાગમાં સેમેસ્ટર-3ની પરીક્ષા 7મી ઓકટોબરના રોજથી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજથી આર્ટ્સ ફેકલ્ટીની પરીક્ષાની પરીક્ષાનો આરંભ થઇ ગયો...