માર્ગ અને મકાન વિભાગના હાઈવેની અણધડ કામથી ત્રાહિત રૂઝવણી ગામના ગ્રામજનોની આંદોલનની ચીમકી..
ખેરગામ: વર્તમાનમાં ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના ભીલદેવી મંદિર પાસેથી પસાર થતાં ખેરગામ-પીપલખેડ સ્ટેટ હાઇવે ની માર્ગ અને મકાન વિભાગના હાઈવેની અણધડ કામથી ત્રાહિત રૂઝવણી...
વાંસદાના રૂપવેલ ગામમાં જમીન મુદ્દે ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા.. જાણો સમગ્ર ઘટના
વાંસદા: 'જમીન જોરુ અને રૂપિયા ખેલ કરાવે રે.. ભાઈ' આ કહેવત ગતરોજ વાંસદામાં સાર્થક થઇ લાગે એવી ઘટના બની.. વાંસદાના રૂપવેલ ગામમાં આવેલ દેસાઈ ફળિયામાં...
લોકનેતા અનંત પટેલ પોતાના પર લાગેલાં દારૂ પીધા આક્ષેપને લઈને મહિલા સરપંચ પર માનહાનીનો...
મહુવા: લોકસભાની ચૂંટણી સમયે બે દિવસ પહેલાં જાહેરમંચ પર ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનાં નિવેદનના કારણે થયેલા વિવાદનો મધપૂડો છંછેડાયો જે હજુ સુધી લોકોના મગજ...
વાંસદાનું ખડકાળા સર્કલના ડિવાઇડરનું રિપેરકામ થયાનો એક દિવસ પણ નહીં થયો, ડિવાઇડર પાછું ‘જઇશે...
વાંસદા: અકસ્માતોના હોટસ્પોટ ગણાતા ખડકાળા સર્કલના ડિવાઇડરનું રિપેરકામ કરવામાં આવ્યું પણ એક દિવસ પણ વિત્યો નહી ને ફરી કોઈ વાહનચાલક ભટાકાતા ડિવાઇડર પાછું 'જઇશે...
મહુવાના વસરાઈમાં દિશા ફાઉન્ડેશનનો સામાજિક કાર્યક્રમમાં ફાળિયું અને ટોપીનો વિવાદ..
મહુવા: વસરાઈ ગામમાં દિશા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા સામાજિક કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા હાજર રહ્યા હતા જેમાં આદિવાસી સમાજની શાન...
ચીખલીમાં આલીપોર બ્રિજ પર LCBએ કરી 14,28,000ના દારૂના જથ્થા સાથે 1 આરોપીની ધરપકડ..
ચીખલી: આજકાલ લગ્નનો માહોલ ચાલી રાહ્યો છે એવા સમયમાં નવસારી LCB એ ચીખલીમાં આલીપોર બ્રિજ પાસે મુંબઈથી સુરત જતા રસ્તા પરથી 14,28,000ના દારૂના જથ્થા...
વાંસદાના 2 યુવાનો વઘઈમાં ઝાડ સાથે અથડાતાં.. 1 નું ઘટના સ્થળ મોત.. બીજો સારવાર...
વાંસદા: અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો તેમ ડાંગના સામાન લેવા ગયેલાં વાંસદાના બે યુવાનો જ્યારે પાછા ઘરે ફરી રહ્યા હતા ત્યારે બાઇક...
TRB જવાનની તમારી ગાડી રોકી શકે ખરા ? જાણો: તેમની પાસે કેટલી સત્તા હોય...
વાંસદા: શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની રહી છે ત્યારે ટ્રાફિકનું નિયમન કરવા માટે TRB જવાનોને તૈનાત...
નવસારી આદિવાસી મોરચામાં નવા નિમાયેલા સંયોજક અને સહ સંયોજકનો ઘોડવણી ગામમાં યોજાયો અભિવાદન કાર્યક્રમ..
ચીખલી: ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત નવસારી જીલ્લા આદિવાસી મોરચા અંતર્ગત સંયોજક તરીકે મણિલાલ ગાંવિત અને સહ સંયોજક મોહનભાઇ ચૌધરીનો અભિવાદન સંભારંભ ચીખલી વાંસદા તાલુકાના...
નવસારી અને ડાંગના ખેડૂતો માટે વાંસદામાં જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત
નવસારી: નવસારી તથા ડાંગ જિલ્લાના ખેડૂત ખાતેદારો માટે વાંસદા ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત કરવામાં આવી છે. જેમાં ખેડૂતોની જમીનની માટી તથા પાણીના નમુનાનું...
















