ઓછા સમયમાં વધુ નફો આપતા તરબૂચની ખેતી દ. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને નવી ઓળખ આપી...

0
જલાલપોર: પીળું એ સોનું જ ન હોય પણ પીળું તો તરબૂચ પણ હોય છે. જલાલપોર તાલુકાના ચીજ ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતરના બદલે અલગ...

વાંસદા-ખેરગામ પોલીસ દ્વારા પકડાયેલા લાખો રૂપિયાના દારૂ પર માંડવખડક ગામમાં ફેરવી દેવાયો રોલર.. જુઓ...

0
વાંસદા-ખેરગામ: આજરોજ વાંસદા અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં પકડાયેલી 30,00,000 રૂપિયાનો વિદેશી દારૂ વાંસદાના મામલતદાર અને ખેરગામ PSI અને વાંસદાના PIની હાજરીમાં ચીખલી તાલુકાના માંડવખડક...

વાંસદામાં નેશનલ હાઈવેના વિરોધની રાત્રી સભામાં ભાજપ કોંગ્રેસ એક મંચ પર.. જીવ આપીશું જમીન...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના રાણી ફળીયામાં સાંજના 7 વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે 56 માં વહીવટીતંત્ર દ્વારા જમીન સંપાદનને અમલીકરણ કરવામાં આવનાર છે તેના વિરોધમાં...

નવસારી ભાજપના યુવા મોરચા દ્વારા ચીખલીના દેગામ ખાતે યોજાયો મફત મેડિકલ કેમ્પ

0
ચીખલી: વર્તમાન સમયમાં બાળકોને નીરોગી ભવિષ્ય આપવાના ઉદ્દેશ સાથે આજરોજ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન ચીખલીના દેગામ...

ગણદેવીમાં 14 એપ્રિલ બાબા સાહેબની જન્મ જયંતીની ઉજવણી ભવ્યાતિભવ્ય રેહશે .. પંકજ પટેલ

0
ગણદેવી: 14 એપ્રિલના બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગણદેવીના 64 જોગણી માતા મંદિર, ધમડાછા ક્રિકેટ ગ્રાઉન્ડ પર સ્થાનિક આદિવાસી લોકો દ્વારા ભવ્યાતિભવ્ય તૈયારીઓ ચાલુ...

જાણો: કયા ગામમાં ખિસ્સા ભરી લેવાની દાનતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ એમ બંનેની ખુરસી...

0
ચીખલી: ગતરોજ ચિખલી તાલુકાના ગામોમાં જાણે સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસની પ્રસ્તાવનાની સિઝન ચલી રહી હોય એમ નોગામાં ગામ પંચાયતનો વારો આવ્યો. નોગામા ગામના મહિલા સરપંચ...

ગ્રામ પંચાયતની મંજૂરી વિના જ ગામમાં ડામર રોડનું કામ ચાલુ કરી દેવાતાં સરપંચ અને...

0
ખેરગામ : આજરોજ ખેરગામ તાલુકાના જામનપાડા ગામની ગ્રામ પંચાયતની મંજૂરી વગર ડામર પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યાની ઘટના બહાર આવી છે જેના વિરોધમાં ખેરગામ...

વાંસદાના રાણી ફળિયામાં મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેકી લોકોના સ્વાસ્થ્ય સાથે કરાયા ચેંડા.. લોકોમાં આક્રોશ..

0
વાંસદા: ડોકટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે તેમને લાંછન લગાડતો એક કિસ્સો વાંસદાના રાણી ફળિયા ચાર રસ્તા પાસે ચાની દુકાન પાસે મેડિકલ...

આમ આદમી પાર્ટીને મળ્યો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો.. શું કહ્યું કેજરીવાલે… અને નવસારી AAPના પ્રમુખ...

0
ગુજરાત: ચુંટણી પંચે ગતરોજ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો છે. જેને લઈને ગુજરાતમાં AAPના નેતાઓમાં અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો...

વાંસદાના પીપલખેડના વીજ સબ ડિવિઝનનો ‘કુટીર જ્યોત યોજના’ અંતર્ગત 183 કુટુંબોને વિનામૂલ્યે વીજ જોડાણ...

0
વાંસદા: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પીપલખેડ સબ ડિવિઝન દ્વારા વાંસદાના ગામોમાં 'કુટીર જ્યોત યોજના'ને લઈને છેલ્લા એક વર્ષમાં બી.પી.એલ. ગરીબ લાભાર્થીઓના 183 કુટુંબોને વિનામૂલ્યે...