ચીખલીની માંડવખડક પ્રા. શાળામાં યોજાયો સ્નેહા 3.0 પ્રોજેક્ટ અંતર્ગત સક્ષમ યુવિકા કાર્યક્રમ..

0
ચીખલી: ગતરોજ જિલ્લા પંચાયત નવસારીના સંચાલન હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-2024માં સ્નેહા 3.0 પ્રોજેક્ટ અંતર્ગત સક્ષમ યુવિકા કાર્યક્રમ જિલ્લા પંચાયત નવસારી સંચાલિત કુલ 212...

વાંસદામાં પતિ રાખવા માંગતો ન હોવાનું મનદુ:ખ થતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા..

0
વાંસદા: બે દિવસ પહેલા જ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામમાં પિયરમાં રહેતી 30 વર્ષીય પરિણીતાને તેનો પતિ રાખવા માંગતો ન હોવાથી મનદુ:ખ થતાં પરિણીતા એ...

વાંસદા ગામના પાટા ફળિયા ખાતે તેરાની હવાનની કરાઈ પરંપરાગત પૂજાવિધી..

0
વાંસદા: આદિવાસીઓના દરેક તહેવાર ખેતીકામ આધારિત હોય છે. વાવણીથી કરીને કાપણી સુધી આદિવાસીઓના તહેવારો તારીખ તિથિ પંચાંગ આધારિત નથી હોતા, જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનું...

SAS નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા દર વર્ષે 9મી ઓગસ્ટના દિવસે સરકારી/અર્ધ સરકારી/ખાનગી આદિવાસી કર્મચારીઓ...

0
ખેરગામ: ગતરોજ ખેરગામના જાણીતાં સર્જન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભૂલાભાઈ પટેલ અને એમની સાથે રજુઆતમાં મોટી સંખ્યામાં સહી કરનાર આદિવાસી...

ચીખલી-વાંસદા સ્ટેટ વે પર કાદવ કિચડના કારણે માર્ગ વન વે બની ગયો હોવાની બોલતી...

0
ચીખલી-વાંસદા: ચીખલી તાલુકામાંથી પસાર થતો ચીખલી વાંસદા સ્ટેટરોડ કે જે માર્ગ હાઇવે નંબર ૪૮ થી વાંસદા થઈ ને મહારાષ્ટ્રને જોડતો આંતરરાજ્ય સ્ટેટ માર્ગ છે....

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, વાંસદાના ભીનારના બુટલેગર કલ્પેશ પટેલ અને ભરત પટેલની કરી ધરપકડ:...

0
વાંસદા: ગુજરાતમાં દારુબંધી છે નું ભલે કહેવાતું હોય પણ નવસારીના વાંસદા તાલુકામાં પણ અનેક દારૂના અડ્ડાઓ ધમધમે છે ત્યારે ગતરોજ વાંસદાના ભીનાર ગામે ખડકાલા...

વાંસદા-વઘઈ હાઈવે પર ચારણવાડા ગામ પાસે ST બસ અને પીકઅપ વચ્ચે થયો જીવલેણ અકસ્માત.....

0
વાંસદા: આજે વહેલી સવારના 4:30 વાગ્યાની આસપાસ વાંસદા-વઘઈ પર આવેલા ચારણવાડા ગામ પાસે એસ.ટી બસ અને પીકઅપ વચ્ચે જીવલેણ અકસ્માતની ઘટના બનવા પામી હતી...

વનવિભાગ પાસે SAS દ્વારા કરાઈ આદિવાસી વિસ્તારોમાં સામાન્ય લોકોને ઉપયોગી વૃક્ષોનું વનીકરણ કરવા માંગ..

0
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી વિસ્તારોમાં વનવિભાગ દ્વારા થતી હેરાનગતિ બંધ કરાવી સામાન્ય લોકોને ઉપયોગી થાય એવા વૃક્ષોનું વનીકરણ કરવા માંગ સાથે દક્ષિણ...

પ્રાથમિક શાળાને વાલીઓએ કેમ લગાવી દીધાં તાળાં.. જાણો સમગ્ર ઘટના

0
નવસારી: નવસારીની છાપરા ગામની પ્રાથમિક શાળામાંથી એક વિવાદને લઈને બે શિક્ષિકાઓની બદલી કરવામાં આવી હતી. પણ ફરીથી આ જ પ્રાથમિક શાળામાં ઓર્ડર મળી જતાં વાલીઓએ...

માં-બાપ વગરના બાળકને શિક્ષણકીટ આપી શિક્ષણક્ષેત્રમાં બહેતર ભવિષ્ય આપવાનો સેવાભાવી યુવાનોનો પ્રયાસ..

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના મોગરાવાડી ગામના અનાથ બાળકને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગણવેશ, નોટબુક, પેન્સિલ સેટ અને લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી 2 જોડી ગણવેશ...