હાઈવે ઓથોરિટીએ વાંસદામાં દેખાડો કરવા રસ્તા પર પડેલા ખાડા પૂરતા.. લોકોમાં બની હસીને પાત્ર..

0
વાંસદા: વાપી-શામળાજી હાઈવે પર પડેલા મોટા-મોટા ખાડાઓ વાહનચાલકોને માથાના દુ:ખાવો બન્યા છે અને ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે ઉનાઈના યુવાનો દ્વારા સ્વખર્ચે...

વાંસદાની મનપુર હાઈસ્કૂલના બાળકનો કલા ઉત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ..

0
વાંસદા: પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા કલા ઉત્સવમાં વસુધૈવ કુટુમ્બકમ થીમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.જેમાં...

ખેરગામમાં યોજાનાર વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં આવનાર 7-10 હજારની લોકોને જમાડવા પ્રાયોજના વહીવટદાર કચેરી,...

0
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા ખેરગામ તાલુકામાં યોજાનાર વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં આવનાર અંદાજિત 7-10 હજારની ભીડને જમાડવા પ્રાયોજના વહીવટદાર કચેરી,...

વાંસદાના ગામડાઓનું યુવાધન ગાંજાના રવાડે ચડી રહ્યું છે ની.. લોકચર્ચા

0
વાંસદા: નશો માત્ર વ્યક્તિને બરબાદ નથી કરતો, વ્યક્તિના કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને પણ બરબાદ કરે છે. ત્યારે વાંસદા તાલુકાના શહેરી અને ગામડાના આદિવાસી...

નવસારીમાં બાઈક પર જોખમી સ્ટંટ કરનાર મહિલા ઝડપાઇ.. ટ્રાફિક પોલીસે ગુનો કર્યો દાખલ..

0
નવસારી: બે દિવસ પહેલાં રવિવારે જોખમી રીતે સ્ટંટ સીન વાહન હંકારતી એક મહિલાનો વિડિયો વહેતો થયો હતો. ચાલુ બાઈક ઉપર સ્ટંટ કરતી મહિલાને ટ્રાફિક...

વાંસદાના ખાંભલા-બિલમોડા થી મહારાષ્ટ્ર બોર્ડરને જોડતો રોડ બિસ્માર હાલતમાં.. લોકોનું માંગ, રસ્તો ન બનાવો...

0
વાંસદા: વાંસદા તાલુકાના છેવાડાનું ગામ ખાંભલાના વાટી ફળિયાથી બિલમોડા થી મહારાષ્ટ્ર બોર્ડરને જોડતો આશરે અઢીથી ત્રણ કિલો મીટરનો રસ્તો ભારે વરસાદના પગલે રસ્તા ઉપર...

વાંસદાના કંબોયા ગામમાં જમીન માલિકે કોરી ઉદ્યોગ માટે પંચાયત પર પરમિશન માંગતા ગ્રામજનોનો વિરોધ..

0
વાંસદા: વાંસદાના કંબોયા ગામે ખાતા 301 થી સર્વે નંબર 135 ના માલિક તરીકે યોગેશભાઈ શાંતિલાલ છાંટબાર અને ભાવિનકુમાર હસમુખલાલ શાહ નાઓનું નામ ચાલી આવેલ...

નવસારીમાં રસ્તા પર સર્કસની રીંગ સમજી યુવતીના સ્ટંટ.. વાહનચાલકોના જીવ થયા અધ્ધર.. જુઓ વિડિઓ…

0
નવસારી: અમદાવાદના એસજી હાઈવે પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હોવાની ઘટના બાદ પણ વાહનચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. નવસારી...

ખેરગામમાં અનાથ બાળકીના પરિવારની વ્હારે પહોંચ્યા SAS અને લોકમંગલમ ટ્રસ્ટના આગેવાનો..

0
ખેરગામ: કોરોના મહામારીમાં વેરવિખેર થયેલા ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામના સ્વ.રમેશભાઈ પટેલ અને સ્વ.પન્નાબેન પટેલનું 2022 માં બન્નેનું અકાળે નિધન થતાં, 4 વર્ષની નાનકડી બાળકી...

નવસારી જિલ્લા યુવા વિકાસ દ્વારા યોજાયેલ જિલ્લા યુવા વિકાસ વાંસદાની મનપુર હાઇસ્કુલ અવ્વલ..

0
વાંસદા: નવસારી જિલ્લા યુવા વિકાસ અને રમત ગમત કચેરી દ્વ્રારા યુવાઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં તાલુકાની અંદર પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુરના બાળકોએ...