ચીખલીના ખુડવેલ ગામમાં થયું કોંગ્રેસની જનમંચ સભાનું આયોજન.. મનમૂકી રજુ કરાયા લોકોના પ્રશ્નો

0
ચીખલી: વાંસદા-ચીખલી વિધાનસભા મત વિસ્તારના ગામોના પ્રશ્નો સાંભળવા ખુડવેલ ગામમાં કોંગ્રેસ દ્વારા જનમંચ સભાનું આયોજન વિપક્ષ નેતા અમિત ચાવડા અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત...

વાંસદાના રાણી ફળિયા ગામમાં રાત્રે ફોર વ્હીકલ અને બે બાઈક વચ્ચે અકસ્માત.. 1 યુવાનનું...

0
વાંસદા: ગતરોજ રાત્રીના સમયમાં વાંસદાથી ધરમપુર જતાં નેશનલ હાઈવે 56 પર રાણી ફળિયાના ગામમાં આવેલા પુલથી પાસે બે બાઈક અને ફોર વ્હીકલનો અકસ્માતની ઘટના...

મકાન અને સામાજિક વનીકરણના બેદરકારી કામગીરીના લીધે વાંસદાના યુવાન કાળનો કોળીયો બનવાનો આવ્યો વારો..

0
ચીખલી: મકાન અને સામાજિક વનીકરણના બેદરકારી કામગીરીના લીધે ચીખલીના કુકેરી-સુરખાઈ-અનાવલ માર્ગ પર એક વધુ જીવલેણ અકસ્માતની ઘટનામાં વાંસદાના ચાપલધરા ગામના નિર્દોષ યુવાન કાળનો કોળીયો...

AAPની તિરંગા સભાની નવસારીમાં વિજલપોર તાલુકાથી થઇ શરૂવાત.. શું વિઝન.. જાણો

0
નવસારી: આમ આદમી પાર્ટી આવનાર લોકસભાની ચુંટણીમાં વિજય મેળવવા કોઈ કમી રાખવા માંગતી ન હોય તેમ સંગઠને વિસ્તારવા અને મજબુત બનાવવા ગુજરાતમાં ગતરોજથી શરૂ...

પાકું ઘર ખરીદવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી આજે મને પોતાનું ઘર...

0
ગણદેવી: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતેથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ માટે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ...

ચીખલીના બહુચર્ચિત વીનલ પટેલ હત્યાકાંડના ન્યાય માટે કેન્ડલ માર્ચ.. શું છે માંગ ?

0
ચીખલી: મૃતકના પરિવારજનો અને ગ્રામજનો તેમજ સમાજ દ્વારા શુક્રવારે રાત્રે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. વિનલ પટેલને શ્રદ્ધાંજલી આપીને પરિવારજનો તેમજ સમાજના લોકો અને...

ચીખલીનાં રાનકુવા સહિતના કેટલાક વિસ્તારમાં કેરીના કેમિકલ યુક્ત ઝેરી રસનું ઠેર ઠેર વેચાણ..

0
ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલીનાં રાનકુવા જેવા વિસ્તારમાં કેટકેટલાયે ઠેકાણે જાહેર રોડ પર મંડપ બનાવી કે ખુલ્લામાં કેરીનાં કેમિકલ યુક્ત રસના...

વાંસદા ગ્રામ પંચાયતના તલાટીની બદલી.. નવા તલાટી પંકજભાઈ પટેલ સંભાળશે ચાર્જ.. ગ્રામજનોમાં ખુશીનો માહોલ..

0
વાંસદા: ગતરોજ Decision Newsમાં છપાયેલા અહેવાલ ઈફેક્ટ જોવા મળી છે વાંસદા પંચાયતમાંથી પૂર્વેશ પરમાર નામના તલાટીની તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા બદલી કરી દેવાતાં પંચાયતના...

જુન-2023 પહેલાં લેવાયેલી ટેટ-ટાટની પરીક્ષા હવે શિક્ષકોની ભરતીમાં માન્ય નહીં ગણાય.. બોલો..

0
વાંસદા: રાજય સરકારે, નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. જેના અનુસંધાને, જુન-2023 પહેલાં લેવાયેલી ટેટ-ટાટની પરીક્ષા હવે શિક્ષકોની ભરતીમાં માન્ય નહીં ગણાય...

ચીખલી પોલીસ સ્ટેશનના ક્વાર્ટર્સમાં જ હે.કોન્સ્ટેબલે ખાધો ગળે ફાંસો.. કારણ અકબંધ

0
ચીખલી: આત્મહત્યાનો દોર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો હોય તેમ હાલમાં જ ચીખલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કોન્સ્ટેબલે પોતાને ફાળવાયેલા પોલીસ ક્વાર્ટર્સમાં...