નર્મદા જિલ્લામાં વાવાઝોડાનો કહેર.. ભારે પવનના કારણે ગરીબોના કાચા મકાનોના પતરા ઉડી ગયા..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડયું છે. રાજપીપળા અને નાંદોદ તાલુકામાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આજે સવારે ભારે...

નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્રે 792 બેડ સાથે 12 PSA પ્લાન્ટ કરી વ્યવસ્થા, RT-PCR લેબ...

0
નર્મદા: કોરોનાના છૂટાછવાયા કેસો ફરી નોંધાતા નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્રે વ્યાપક તૈયારીઓ કરી છે. જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડની વ્યવસ્થા કરવામાં આવી...

કેવડિયામાં આદિવાસી યુવાનોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારો પર પોલીસની લૂખ્ખી દાદાગીરી

0
કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સામે આદિવાસી સમાજની 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યા હતા. આ અન્યાયના...

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી..

0
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના સિંગલબાર ફળિયાના યુવક અનીલ ગુજરીયા વસાવાએ 16 વર્ષની સગીરાનું...

નર્મદાના સાગબારા પોલીસે બંધ કન્ટેનરમાંથી કતલખાને લઈ જવાતી 17 ભેંસોનો જીવ બચાવ્યો..

0
નર્મદા: નર્મદાના સાગબારા પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 17 પશુઓને બચાવ્યા છે. પોલીસે રૂ. 14.28 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.નર્મદા...

કેવડિયમાં 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ફેરવી આદિવાસીઓની રોજગારી છીનવાઈ આ મુદ્દે...

0
નર્મદા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ( SOU ) ની સામે આદિવાસી સમાજની 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ચલાવી તોડી...

ઘણા આદિવાસી નેતાઓને ડિટેઇન પણ ચૈતર વસાવા પોહચ્યા કેવડિયા.. શું થયું પછી.. વાંચો

0
કેવડીયા: આજરોજ કેવડીયા કોલોની ખાતે બાપદાદાના સમયથી રહેતા આદિવાસી લોકોના ઘરો અને લારીગલ્લા પર ઉદ્યોગપતિઓના કહેવાથી સરકારે બુલ્ડોઝર ચલાવ્યું, તેના વિરોધમાં આજે આદિવાસી ધારાસભ્ય ચૈતર...

ઝઘડીયા ખાતે ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય સહિતના આદિવાસી નેતાઓ અને આગેવાનોને મધ્યરાત્રીથી જ નજરકેદ કરવામાં...

0
ઝઘડીયા: સામાજિક આદિવાસી આગેવાનો. આજ રોજ તા.22.05.2025ણ ના રોજ કેવડિયા ખાતે કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા તા.14 મી મેં નારોજ 34 આદિવાસી સમાજના લોકોના મકાનો...

વડોદરાનો યુવાન પોઇચા પુલ પરથી મોતની છલાંગ લગાવે તે પહેલાં જ પોલીસે તેને બચાવી...

0
નર્મદા: વડોદરાનો યુવાન પોઇચા પુલ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલાં પોલીસે તેને બચાવી લીધો હતો. લેપટોપની લે-વેચના ધંધામાં ખોટ જતાં...

નાંદોદમાં બોગસ આવકના દાખલા કાઢવાનું કૌભાંડમાં બધા ભાજપના માણસો છે માટે હજુ સુધી પોલીસનો...

0
નાંદોદ: ચૈતર વસાવાએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પેરેલલ કાર્યાલય ખોલીને લોકોને...