નર્મદા જિલ્લા મથક ખાતે ઉર્જામંત્રી સૌરભ પટેલે પેટા વિભાગીય કચેરીઓનું કર્યું લોકાર્પણ
                    ગતરોજ નર્મદા જિલ્લા ખાતે દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ. રાજપીપલાની વિભાગીય કચેરી તેમજ રાજપીપલા-૧ અને રાજપીપલા-૨ પેટા વિભાગીય કચેરીઓના અંદાજે રૂ.૫.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત...                
            નર્મદા : કેવડિયા ખાતે ત્રણ દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે
                    ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠક કેવડીયા ખાતે મળશે. 1 સપ્ટેમ્બર થી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આવેલ ટેન્ટ સીટીમાં આ...                
            નર્મદા જિલ્લા પોલીસએ લોકોને ઓનલાઇન ફ્રોડથી બચાવવા શરુ કર્યું જાગૃતિ અભિયાન
                    આગળીનાં ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઈમ, તાજેતરમાં ઓનલાઇન છેતરપિંડી વધી ગઈ છે. આપના મોબાઈલમાં ફોન આવે કે તમારો વીમો પાક્યો છે, તમારી લોટરી...                
            જાણો :ક્યાં આદિવાસી યુવાનની ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ !
                    નર્મદા: ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસી યુવાનોના નાની નાની બાબતોમાં આત્મહત્યા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગતરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામની સીમમાથી યુવકની...                
            કેવડીયાના અસરગ્રસ્ત લોકોના હક માટે લડતા આદિવાસી શિક્ષકને તડીપાર કરતા સમાજમાં રોષ
                    સ્ટેચુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોઠી ગામના આશિષ તડવીને નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ 4 જિલ્લામાંથી તડીપારનો હુકમ...                
            તિલકવાડા ગામની 16 વર્ષની આદિવાસી સગીરા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ
                    તિલકવાડા: પોલીસ પ્રશાસનનો કે કાયદાઓનો કોઈ દુષ્કૃત્ય આચરનારાને ભય જ રહ્યો નથી એમ એક દિવસ પણ વીતતો નથી ત્યાં જ મહિલાઓના છેડતી અને દુષ્કર્મ...                
            ૯ ઓગસ્ટએ કરેલા કેસ પાછા નહિ ખેંચે તો આદિવાસી વિસ્તારમાં જાહેર કાર્યક્રમોનો વિરોધ કરાશે...
                    ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ વધુ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હોવાનું કહી ૧૬ લોકો પર કેસ નોધાવ્યો છે તેના વિરોધમાં નર્મદા...                
            ડેડીયાપાડામાં BTS અને BTTSના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
                    ડેડીયાપાડા: ગતરોજ આદિવાસી લોકોની અસ્મિતા સાથે સંકળાયેલા અને આદિવાસી સમાજના લોકો જેને તહેવારથી કમ નહિ માનતા 9 ઓગસ્ટના દિવસે BTS અને BTTSના સંયુક્ત ઉપક્રમે...                
            વિશ્વ આદિવાસી દિવસ નિમિતે બંધારણનો ચુસ્ત અમલ કરવા BTTSની કલેકટરને રજૂઆત
                    9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજયકક્ષાની ઉજવણીના નર્મદા જીલ્લામાં કરવામાં આવ્યો ત્યારે તેની સામે BTTS દ્વારા આ સરકાર દ્વારા આદિવાસીઓ સાથે સૌથી વધુ અન્યાય...                
            રાજપીપળા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી
                    નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. રાજપીપલાના જીતનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના આદિવાસીઓને...                
            
            
		














