જાણો: ક્યા તાલુકાનું નિંદ્રાધીન વહીવટીતંત્ર તૂટેલા પુલનું સમારકામ ન કરી ગામના લોકોને બનાવી રહ્યું...
સાગબારા: સાગબારા તાલુકાના પાંચપીપરી ગામની આ દમણ નદી પરનો આ તૂટેલો પુલ દર ચોમાસામાં ગામના લોકોમાંથી કોઈ ને કોઈને વિકલાંગ બનાવી રહ્યો છે પણ...
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ૪૦૦૦ કરતા વધુ લોકોએ...
રાજપીપલા: આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પસંદ પામેલા ચાર આઇકોનિક...
SOUમાં જમીન આપનાર આદિવાસી સમાજની માંગ નહિ સ્વીકારાય તો નર્મદા જિલ્લામાં અસહકાર આંદોલન શરૂ...
કેવડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સફાઈ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે તેમને આજે 12 દિવસથી વધુ સમય થયો છે. કેવડીયા SOU ની ઓફીસ સામે ફરી...
કેવડીયામાં શું આદિવાસી સમાજને પોતાની માંગને લઈને શાંતિપૂર્ણ રીતે રજુઆત અને સંમેલન કરવાનો અધિકાર...
કેવડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ગરૂડેશ્વર તાલુકા સેવાસદન સુધીના વિસ્તારના રોડ રસ્તાની સફાઈ માટે BVG કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો પરંતુ હવે સત્તા મંડળ...
સાગબારાના આદિવાસી લોકોના પ્રશ્નો ઝડપથી હલ ન થાય તો અનંત પટેલે શું આપી ચીમકી.....
નર્મદા: આજરોજ સાગબારા ખાતે કોંગ્રેસના વાંસદા અને ચીખલી ધારાસભ્ય અનંતભાઇ પટેલ નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા સાહેબની ઉપસ્થિતિમાં સાગબારા તાલુકાની જનતાને થતી સમસ્યા બાબતે જાહેર...
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પહેલા જમીન છીનવી પછી લારી ગલ્લા હટાવ્યા, હવે રોજગારી છીનવી બરબાદ...
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે લોકાર્પણ કર્યું ત્યારે એમણે જાહેરમંચ પરથી એમ કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી હજારો સ્થાનિક આદિવાસીઓને...
નર્મદા સહીત આખા રાજ્યમાં શિક્ષણનું સ્તર ઓછું : ભાજપ સાંસદ મનસુખ વસાવા
ગતરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના નવી દિશા નવું ફલક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ, આરોગ્ય પરિવાર...
ડેડિયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રનું સીએમના હસ્તે લોકાર્પણ થશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે 26 મી મે ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડાની મુલાકાતે આવશે. ડેડીયાપાડા ખાતે આદિવાસીઓને વાંસનું...
અસહ્ય ગરમીના દિવસોમાં ઝઘડિયાનો કડિયા ડુંગર બન્યો લોકો માટે ઠંડા પવન ખાવાનું સ્થળ
ઝઘડિયા: જુદા જુદા સ્થળોએ ફરવાનું કોને ન ગમતું હોય પણ હાલમાં ગરમીનો પારો એટલો આસમાને પહોંચ્યો છે તમે કોઈને ફરવા જવાનું કહો એટલે બધા...
કેવડિયામાં યોજાયેલા ‘સ્વાસ્થ્ય ચિંતન શિબિર’ના સમાપન વેળાએ જાણો કોણે શું કહ્યું..
કેવડિયા: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના કેવડિયા ખાતે 5મીથી 7મી મે દરમ્યાન યોજાયેલી સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હેલ્થ એન્ડ ફેમિલિ...
















