MP અને MLA સામસામે : મનસુખ વસાવાએ સ્વીકારી ચૈતર વસાવાની ચેલેન્જ…
નર્મદા : ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઇને હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં એમને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં મોટા મોટા અધિકારીઓ...
ડેડિયાપાડા કોલેજ સ્થાપના દિવસ, TYBA ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને 16મો વાર્ષિકોત્સવ ભવ્ય ઉજવણી..
ડેડીયાપાડા: ગતરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા ખાતે આચાર્યશ્રી ડો. અનિલાબેન કે પટેલની અધ્યક્ષતામાં કોલેજ સ્થાપના દિવસ અને 16મો વાર્ષિકોત્સવ તથા TYBA ના...
ડેડીયાપાડાની સામોટ પ્રા. શાળામાં યોજાયો ધોરણ- 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ..
ડેડીયાપાડા: અંતરિયાળ અને કુદરતી સંપત્તિથી ભરપૂર એવા ડેડીયાપાડાના સામોટ ગામની સરકારી પ્રાથમિક શાળા સામોટમાં ધોરણ 8 માં ભવ્ય વિદાય સમારોહ ઉજવવામાં આવ્યો. જેમાં પ્રાઈવેટ...
2024 લોકસભાની ચૂંટણીમાં સાંસદ મનસુખ વસાવાને હારથી દાંત ખાટા કરવા ચૈતર વસાવાનો હુંકાર..
નર્મદા: પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 2024 લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરી ટીકીટ આપવા તરફ ઈશારો કર્યો છે ત્યારે મનસુખ વસાવાના હારથી...
નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા ધરણાં પર બેસે તે પહેલા જ પોલીસે રસ્તામાં અટકાવ્યા.. જુઓ...
નર્મદા : દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બે દિવસ પહેલા નર્મદા જિલ્લામાં 1.30 કરોડના કામો એજન્સીઓને બારોબાર આપી દેતા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી...
નર્મદા જિલ્લામાં 1.30 કરોડના કામો એજન્સીઓને બારોબાર આપી દેતા ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી...
રાજપીપળા : નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારાનાં અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે બારોબાર થતાં આયોજન બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી...
નર્મદાના આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરતાં સરકારી બાબુઓ.. કુદરત માફ નહીં કરે..
નર્મદા: આદિવાસીનું ભવિષ્ય ઘડતર કરનારી નર્મદા જિલ્લાના નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા, ગરુડેશ્વર અને તિલકવાડામાં આવેલી મોટા ભાગની જર્જરિત અને જોખમી બનેલી હોવાનું પ્રકાશમાં આવતા સમગ્ર...
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શિક્ષકને નેશનલ એજ્યુકેશનલ એવોર્ડ એનાયત..
ડેડિયાપાડા: નેશનલ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલાપુર, IIM- અમદાવાદ, સૃષ્ટિ ફાઉન્ડેશન, હની બી નેટવર્ક, સેવન સ્કિલ ફાઉન્ડેશન, ક્લિક જ્ઞાન અને નેટ્રા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે...
ગુજરાતના ઈતિહાસમાં આદિવાસી પરંપરા અને રીત રીવાજો સાથે હોળીની ઉજવણી કરતો પહેલો આદિવાસી ધારાસભ્ય..
રાજપીપળા: આદિવાસીઓના મુખ્ય તેહવાર હોળી પરંપરાગત આદિવાસી વસ્ત્રો પેહરી "ઘેરૈયા” બનવાની આદિવાસીઓની અનોખી પરંપરા છે. ત્યારે ડેડિયાપાડાના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા પણ હોળીના તહેવારમાં...
દેવમોગરામાં ઉષાબેન વસાવાનું તેલંગણાના રેશુ કલ્યાણે કર્યું નારી શક્તિ એવોર્ડ સન્માનિત..
સાગબારા: તેલંગણા થી આવેલ યુવા લિડર રેશુ કલ્યાણે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલ આદિવાસી કુલદેવી યાહામોગીના દર્શન કરીને નારી શક્તિ એવોર્ડ સન્માનિત...
















