આદિવાસી સમાજ દ્વારા 50 હજારથી વધુની હાજરીમાં દેડિયાપાડા ખાતે 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી ઉજવણી...
ડેડીયાપાડા: દર વર્ષ ની જેમ આ વર્ષે પણ યુનો દ્વારા ઘોષીત ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આજે દેડિયાપાડા સર્કિટ...
ડેડીયાપાડાની બેસણા ગામ પ્રા. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને કર્યું વૃક્ષારોપણ..
ડેડીયાપાડા: આજરોજ ડેડીયાપાડા તાલુકામાં બેસણા ગામ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા પર્યાવરણ પ્રત્યે વિદ્યાર્થીઓએને સમજ વિકસે અને તેઓ વૃક્ષોનું મહત્વ સમજતા થાય એવા ઉદ્દેશ સાથે...
ડેડીયાપાડામાં 10 ગામના પશુપાલકોને આવરી લેતું ફરતું પશુ દવાખાનું બંધ હાલતમાં.. પશુપાલકોમાં આક્રોશ..
ડેડીયાપાડા: વર્તમાનમાં સરકાર યોજનાની ફાળવણી કરી દે છે પણ એ યોજનાનું અમલીકરણ થા છે કે નહિ તે જોવાનું ભૂલી જાય છે ત્યારે ગુજરાત સરકારના...
નર્મદામાં આદિજાતિ વિકાસ અધિકારીશ્રીનો યોજાયો વય નિવૃત સમારંભ..
રાજપીપળા: નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ અધિકારીશ્રી આશ્રમ શાળા અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી હસમુખભાઈ એલ. ગામીત વયનિવૃત્તિ થતાં ભરૂચ નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘ...
ડેડિયાપાડા થી મોવીને જોડતો રાજ્ય ધોરીમાર્ગ રોડ નિગમનું ભ્રષ્ટાચાર ઉત્તમ ઉદાહરણ.. જુઓ વિડીયો
ડેડીયાપાડા: રસ્તાઓનું નવનિર્માણ તો થાય છે પણ તેની ગુણવત્તા સાવ હલકા પ્રકારની હોય છે તેની ઉત્તમ ઉદાહરણ ડેડિયાપાડા થી મોવીને જોડતો રાજ્ય ધોરીમાર્ગ...
ડેડીયાપાડાના મેન બજારમાં થયેલ ગંદકીના સામ્રાજ્ય દુર કરતાં લોકલીડર ચૈતર વસાવા.. જુઓ વિડીયો
ડેડીયાપાડા: ગતરોજ લોકલીડર ચૈતર વસાવા દ્વારા ડેડીયાપાડા નગરમાં મેન બજારમાં જયાં 190 ગામના લોકોનું બજાર લાગે ત્યાં સર્વિસ રોડ પર ગંદકીને કીચડ વાળા રોડના...
વિકાસની પોકળ વાતો.. સાગબારાથી ડેડીયાપાડાને જોડતો રોડ બિસ્માર હાલતમાં.. જુઓ વિડીયો
સાગબારા: નર્મદા જિલ્લામાંથી પસાર થતાં ડેડીયાપાડા અને સાગબારા વચ્ચેના રોડ પર સાગબારા સાઈડ થી અમિયાર ગામ પાસે જે રોડની હાલની પરિસ્થિતિ એવી છે કે...
નર્મદાના અમૃતસરોવર/સુજલામ સુફ્લામ યોજના 2023 માં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં લોકલીડર ચૈતર વસાવા બેસશે ધરણા...
નર્મદા: રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં "કાળસંચયની સાથે કુશળ શ્રમિકોને સ્થાનિક લેવલે રોજગારી મળે તે હેતુથી, લોક ભાગીદારીથી હાથ ધરી શકાય તે માટે જિલ્લા...
ડેડિયાપાડાની તીર્થ છાત્રાલયમાં માં-બાપ વગરના બાળકોને શિક્ષણકીટનું કરાયું વિતરણ..
ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં ડેડીયાપાડામાં માતા-પિતા વગરના ગરીબ અનાથ બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે તેમના અભ્યાસની સાધન- સામગ્રી માટે અંકલેશ્વરના સેવાભાવી મિત્ર મંડળને...
ગુજરાતમાં યુવાધનને બરબાદ કરતાં અને દારૂબંધીના ધજાગરા ઉડાડતા દારૂના બુટલેગરો ઉપર કાર્યવાહી ક્યારે ?...
નર્મદા: ગુજરાતમાં દારૂ પીને બેફામ ગાડી હંકારી અકસ્માત સર્જતા લોકો ઉપર કાર્યવાહી બાદ છોટુ વસાવાએ ટ્વીટ કરી છે અને પીનાર સાથે દારૂ વેચનાર મોટા...
















