દેશની એકતા માટે ડેડીયાપાડા વિધાનસભામાં સાંસદ મનસુખ વસાવની અધ્યક્ષતામાં યોજાયો યુનીટી માર્ચ..
ડેડીયાપાડા: લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની 150 મી જન્મજયંતિ નિમિતે ડેડીયાપાડા વિધાનસભાની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જે પદયાત્રામાં ઉપસ્થિત રહીને સરદાર સાહેબના વિચારોને...
ડેડીયાપાડામાં પિતા અને પુત્રના ઘરમાં લાગી આગ.. તાત્કાલિક ચૈતર વસાવાના પરિવારે 51 હજારની કરી...
ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાના અરેઠી ગામમાં અમરસીંગ કાલીયા (પિતા) અને પુત્રના મકાનના આગ ફાટી નીકળ્યાની ઘટના બનવા પામી હતી ત્યારે આ આગની ઘટનામાં નિરાધાર બનેલાં...
ડેડીયાપાડામાં માર્કેટ બંધ થતાં ખેડૂતોની મજબૂરી, મધરાતે લાઈન લગાવી નામ નોંધાવે છે ખેડૂતો
ડેડીયાપાડા: છેલ્લાં કેટલાંક દિવસથી ડેડીયાપાડા તાલુકાના ખેડૂતો એક અનોખી મુશ્કેલી અનુભવી રહ્યા છે. ડેડીયાપાડા APMC માર્કેટ હાલ બંધ હોવાથી ખેડૂતોને પોતાનો પાક (ખાસ કરીને...
PM મોદી 15 નવેમ્બરે ડેડીયાપાડાની મુલાકાતે: આયોજન મુદ્દે BJP આગેવાનોની મળી બેઠક..
ડેડીયાપાડા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ અવસરે તેઓ આદિવાસી...
AI માધ્યમથી વિડીયો બનાવી ‘હું’ ભાજપમાં જોડાઈ રહ્યાની અફવા ફેલાવાઈ રહી છે: ચૈતર વસાવા
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયાના તાલુકાના રાજપારડીમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા...
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં બિરસા મુંડાની પ્રતિમા સ્થાપનાની માંગ તીવ્ર..
ગરૂડેશ્વર: દેશભરમાં જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત 'જનજાતિય ગૌરવયાત્રા'નો શુભારંભ થયો છે. આ ઉજવણી વચ્ચે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં બિરસા મુંડાની એક પણ...
ચિકદા તાલુકાના મોટી બેડવાણ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓની હોસ્ટેલ બની મકાઈના ગોડાઉન..! બોલો
ચિકદા: નર્મદા જિલ્લાના નવ નિયુક્ત ચિકદા તાલુકાની મોટી બેડવાણ આશ્રમ શાળામાં સંચાલક દ્વારા વિદ્યાર્થીઓની હોસ્ટેલને ગોડાઉનમાં ફેરવી દેવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પ્રાપ્ત...
ડેડીયાપાડાના મોટા જાંબુડા-ગારદા માર્ગ પર ખાડાઓનું કહેર, વાહનચાલકો જીવનના જોખમે કરે છે મુસાફરી..
ડેડીયાપાડા: આદિવાસી વિસ્તારો ડેડીયાપાડાના મોટા જાંબુડા ગામથી ગારદા (ડેડીયાપાડા નજીક)ને જોડતો કોઝવે રોડ આજે જીવલેણ જોખમ બની ગયો છે. અધુરા બાંધકામ અને તાજા કમોસમી...
આદિવાસી મંત્રી નરેશ પટેલ પર ચૈતર વસાવાના પ્રહાર, જાણો.. શું કહ્યું..
નર્મદા: રાજકારણમાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઉભરી આવેલા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ નવા આદિજાતિ મંત્રી અને ગણદેવીના આદિવાસી નરેશ પટેલ પર કમોસમી વરસાદમાં બોળાઈ ગયેલા...
કેવડિયામાં 367.25 કરોડના ખર્ચે ફરી શું બનવા જઈ રહ્યું છે જેનું PM મોદીના હસ્તે...
કેવડિયા: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે મુલાકાત માટે આવનાર છે ત્યારે કેવડિયાના લિંમડી ગામ નજીક 5.5...
















