કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસી ખેડૂતોની જમીન પર સંકટ, વળતર વિના જમીન સંપાદન...

0
કેવડિયા: ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામના આદિવાસી ખેડૂતોની જમીન વહીવટી તંત્ર દ્વારા કોઈપણ વળતર આપ્યા વિના સંપાદન કરવામાં આવી હોવાનો ગંભીર...

‘દીવા તળે અંધારું’ સાબિત કરતી સ્ટેચ્યુ વિસ્તારની આદિવાસી દુર્વસ્થા: નિરંજન વસાવા

0
નર્મદા: નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વરના ચીનકુવા ધીરખાડી ગામમાં ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી અને...

ડેડીયાપાડા અને સાગબારા તાલુકા દારૂના અડ્ડાના હબ.. યુવાનોના પીધેલી હાલતમાં દરોજ 2 થી વધુ...

0
ડેડીયાપાડા સાગબારા: કેટલાંક સમયથી ડેડીયાપાડા સાગબારા તાલુકાઓમાં આવેલ ગામોમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ ચાલે છે, આ વિષે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર આ વિષે અનેક...

આદિવાસી સંસ્કૃતિની વર્ષો જૂની ‘દિવાળી માતા’ની ‘દીવી પૂજા અને મેરમેરીયા’ની પરંપરા આજે પણ નર્મદામાં...

0
નર્મદા: દિવાળી, જે નવા વર્ષની શરૂઆત છે આ તહેવારની ઉજવણી વિવિધ પરંપરાઓ સાથે થાય છે આજે પણ નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વિસ્તારમાં...

જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડે તો…આદિવાસી વિસ્તારોમાં AAP હોય ખરું..? અને હોય...

0
ગુજરાત: આમ આદમી પાર્ટી ગુજરાતના adivasi વિસ્તારોમાં પોતાનું સ્થાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરીને જનસંપર્ક વધારી રહી...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકવાદી હુમલાની મેગા મોકડ્રિલ..આતંકવાદીઓને સફળતાપૂર્વક કાબૂમાં લીધા..

0
નર્મદા: આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે...

નર્મદા જિલ્લાના 361 શિક્ષકને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો ઐતિહાસિક હુકમ..શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ

0
નર્મદા: વર્ષોની લડત અને જન આંદોલનોના પરિણામે નર્મદા જિલ્લાના 361 શિક્ષકને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો ઐતિહાસિક હુકમ થયો છે. 1.4.2005 પહેલાના શિક્ષકોના જુની પેન્શન...

દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવા માંગે છે: મનસુખ વસાવા.. આક્ષેપને લઈને ચૈતર વસાવાએ શું...

0
નર્મદા: 'ભાજપના ધારાસભ્ય દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવા માંગે છે'  સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સામે ધારાસભ્ય  MLA ચૈતર વસાવાએ પ્રતિક્રિયા અપાતા કહ્યું કે  દર્શનાબેન...

મનસુખ વસાવાના મતવિસ્તારમાં ચૈતર વસાવાએ કેમ કાઢવી પડી પદયાત્રા, કલેક્ટર સામે શું કરી રજુવાત..

0
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા જેલબહાર આવતાની સાથે જ ફરી એક્ટિવ થઇ મનસુખ વસાવાના ગઢમાં ગાબડું પાડવા હજારો આદિવાસી સમાજના લોકો સાથે એક પદયાત્રા શરુવાતની...

કલેકટર કચેરીએ બેઠકમાં પોહ્ચ્યા બાદ.. ચૈતર વસાવાએ શું શું રાખ્યું ધ્યાન.. અને ધારાસભ્ય દર્શનાબેનને...

0
ડેડિયાપાડા: લોકોના પ્રશ્નોને લઈને 80 દિવસના જેલવાસ બાદ પ્રથમ વખત રાજપીપળામાં કલેક્ટર કચેરી ખાતે આયોજનની બેઠકમાં હાજર રહેલા ચૈતર વસાવાએ બેઠક ચાલુ થતા પેહલા...