ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો સાથે કરી મુલાકાત : શું...

0
ચિકદા: ધારાસભ્ય ચૈતર વસાવાએ નવરચિત ચિકદા તાલુકામાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવકો અને યુવતીઓ સાથે મુલાકાત કરી. ધારાસભ્ય ચૈતર વસાવા સવારે ભરાડા ગ્રાઉન્ડ...

નર્મદા કલેક્ટર સંજય મોદી ડબલ ઢોલકી નીકળ્યા.. કોણ સાચું કોણ ખોટું… ? 75 લાખની...

0
નર્મદા: નર્મદા જિલ્લામાં થર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડકાંડ મામલે જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. નર્મદા કલેક્ટર સંજય મોદી ડબલ...

આવતીકાલે શું ખરેખર મનસુખ વસાવા ભાજપ છોડી દેશે… કે ‘કલેકટર’ ને બનાવશે ‘બલી બકરો’...

0
દક્ષિણ ગુજરાત: નર્મદા જિલ્લાનું રાજકારણ અત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામા બન્યો છે કેમ કે સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર '75 લાખના તોડ 'ના આક્ષેપો...

આદિવાસી લોક ઇતિહાસ મુજબ.. લોકનાયક રાજા પાનઠા બેની હેજાહ ( ગઢ દેવમોગરા ) ની...

0
દેવમોગરા: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગઢ દેવમોગરા એક પવિત્ર અને ઐતિહાસિક સ્થાન તરીકે ઓળખાય છે. આ ગઢ સાથે જોડાયેલું નામ છે — રાજા...

ધર્માંતરણ પર કાર્યવાહી કરવી હોય તો ઝઘડિયા અને વ્યારાના ભાજપના ધારાસભ્યોથી શરૂઆત કરો :...

0
નર્મદા: ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવામાં આવે છે. આ વિસ્તારમાં એકપણ ખ્રિસ્તીની નોંધણી ન હોવાથી જેથી નાતાલ પરબની...

જાણો કયા: ગામના યુવાઓએ જાતે બનાવેલી લાયબ્રેરીમાંથી મોટી સફળતા, ગુજરાત પોલીસમાં 5 યુવાઓની પસંદગી

0
નાંદોદ: દઢવાઢા ગામના યુવાઓએ સ્વપ્રેરણા અને સામૂહિક મહેનતથી ઉભી કરેલી બિરસા મુંડા લાયબ્રેરી આજે સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની છે. ગામના જ યુવાઓ દ્વારા...

ભરૂચ-નર્મદાના આદિવાસી ગ્રામજનોનો કેમ કરી રહ્યા છે વિરોધ..અપાયું આવેદનપત્ર, શું છે માંગ ?

0
નર્મદા-ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગરને અંકલેશ્વર સાથે જોડવા માટે હાઇ-સ્પીડ 6 લેન RCC કોરિડોર બનાવવાના સરકારના નિર્ણય સામે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી...

ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTS ATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી

0
ભરૂચ: ગતરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTSATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી ચદેરિયા, 14 ડિસેમ્બર 2025: આદિવાસી સમુદાયના અધિકારો માટે લડતી ભારતીય...

આદિવાસી સમાજના પ્રેરણારૂપ સેવક ફાધર કાર્લોસ બરેચીનું અવસાન: ચૈતર વસાવાની આંસુભરી શ્રદ્ધાંજલિ..

0
નર્મદા: આજરોજ નર્મદામાં આદિવાસી વિસ્તારોના સાચા હિતૈષી, દુષ્કાળ સમયે લોકોના ઘરોમાં અનાજ પૂરું પાડનારા મિશનરી ફાધર કાર્લોસ બરેચી હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ...

આદિજાતિ વિકાસ વિભાગના છાત્રાલયમાં વિદ્યાર્થીઓનું ફૂડ બિલ 2100 રૂપિયાથી વધારીને 3000 કરવામાં આવે :...

0
ભરૂચ /નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે...