આદિવાસી લોક ઇતિહાસ મુજબ.. લોકનાયક રાજા પાનઠા બેની હેજાહ ( ગઢ દેવમોગરા ) ની...
દેવમોગરા: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગઢ દેવમોગરા એક પવિત્ર અને ઐતિહાસિક સ્થાન તરીકે ઓળખાય છે. આ ગઢ સાથે જોડાયેલું નામ છે — રાજા...
ધર્માંતરણ પર કાર્યવાહી કરવી હોય તો ઝઘડિયા અને વ્યારાના ભાજપના ધારાસભ્યોથી શરૂઆત કરો :...
નર્મદા: ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવામાં આવે છે. આ વિસ્તારમાં એકપણ ખ્રિસ્તીની નોંધણી ન હોવાથી જેથી નાતાલ પરબની...
જાણો કયા: ગામના યુવાઓએ જાતે બનાવેલી લાયબ્રેરીમાંથી મોટી સફળતા, ગુજરાત પોલીસમાં 5 યુવાઓની પસંદગી
નાંદોદ: દઢવાઢા ગામના યુવાઓએ સ્વપ્રેરણા અને સામૂહિક મહેનતથી ઉભી કરેલી બિરસા મુંડા લાયબ્રેરી આજે સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની છે. ગામના જ યુવાઓ દ્વારા...
ભરૂચ-નર્મદાના આદિવાસી ગ્રામજનોનો કેમ કરી રહ્યા છે વિરોધ..અપાયું આવેદનપત્ર, શું છે માંગ ?
નર્મદા-ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગરને અંકલેશ્વર સાથે જોડવા માટે હાઇ-સ્પીડ 6 લેન RCC કોરિડોર બનાવવાના સરકારના નિર્ણય સામે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી...
ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTS ATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી
ભરૂચ: ગતરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTSATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી ચદેરિયા, 14 ડિસેમ્બર 2025: આદિવાસી સમુદાયના અધિકારો માટે લડતી ભારતીય...
આદિવાસી સમાજના પ્રેરણારૂપ સેવક ફાધર કાર્લોસ બરેચીનું અવસાન: ચૈતર વસાવાની આંસુભરી શ્રદ્ધાંજલિ..
નર્મદા: આજરોજ નર્મદામાં આદિવાસી વિસ્તારોના સાચા હિતૈષી, દુષ્કાળ સમયે લોકોના ઘરોમાં અનાજ પૂરું પાડનારા મિશનરી ફાધર કાર્લોસ બરેચી હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ...
આદિજાતિ વિકાસ વિભાગના છાત્રાલયમાં વિદ્યાર્થીઓનું ફૂડ બિલ 2100 રૂપિયાથી વધારીને 3000 કરવામાં આવે :...
ભરૂચ /નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે...
નર્મદાના AAP પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈ દારૂ સાથે પકડાયો.. હવે શું કરશે ચૈતર...
નર્મદા: ગુજરાતમાં દારૂબંધી કરવાને લઈને માહોલ ગરમાયો છે તેવામાં નર્મદામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈવીરભદ્રસિંહ વસાવા દારૂની બોટલો સાથે ઝડપાયા છે....
નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઇ.. ચૈતર વસાવાએ કામોની ખોલી પોલ: જાણો
નર્મદા: આજરોજ નર્મદા જિલ્લા નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યશ્રી ચૈતર વસાવા એ હાજરી આપી, જેમાં નર્મદા જિલ્લાના લોકોની સુખાકારીની યોજનાઓ...
વસાવા અને રાઠવા સમાજના યુવાનો (લોકો) સ્ટાર બેન્ડ માંથી જ ઊચા નથી આવતા :...
રાજપીપળા: ગતરોજ રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે મનસુખ વસાવાએ શિક્ષણ મુદે જણાવ્યું હતું કે હાઈસ્કૂલમાં આવતા બાળકોને વાંચતા લખતા નથી આવડતું. સ્પર્ધાત્મક પરીક્ષામાં વસાવા અને...
















