સેલવાસના કરાડ (ખાડીપાડા) ગામના યુવકે રખોલી પુલ ઉપરથી કુદકો મારી અજાણ્યા કારણોસર ટુકાવ્યું જીવન
                    સેલવાસ: આજરોજ સેલવાસના કરાડ (ખાડીપાડા) ગામમાં રહેતા અને સેલવાસમાં જ આવેલ અલોક કંપનીમાં કામ કરતાં 21 વર્ષના કૃણાલ સુરેશ ગાંગોડા નામનો યુવક મોડીરાતે સેલવાસ...                
            સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભાજપનું સંમેલન.. અમિત શાહે INDIA ગઠબંધન પર કર્યા આકરા પ્રહાર.....
                    સેલવાસ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ની મુલાકાતે હતા. જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં...                
            સેલવાસના ખાનવેલ મામલતદાર દ્વારા રાશનકાર્ડની કામગીરીને લઈને આદિવાસી લોકોને ખવડાવાઈ રહ્યા છે ધક્કા પર...
                    સેલવાસ: સેલવાસના ખાનવેલ મામલતદાર દ્વારા સેલવાસના બેડપા ગામ તેમજ અન્ય ગામની ઘણી આદિવાસી મહિલાઓને છેલ્લાં ઘણા દિવસોથી રાશનકાર્ડની કામગીરીને લઈને ધક્કા પર ધક્કા ખવડાવી...                
            સેલવાસમાં દપાડા ગામ પાસે ટેમ્પો ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત.. લાખો રૂપિયાનું...
                    સેલવાસ: ગતરોજ બપોર 2:00 કલાકે સેલવાસ ખાતે આવેલ દપાડા ગામ પાસે ગાડી નંબર DN-09-R-9640 ટેમ્પો ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેલવાસ રોડથી આવી રહેલ...                
            સેલવાસના 200 થી 300 વર્ષના આદિવાસી ઈતિહાસને સરકારી અધિકારીઓ દ્વારા બદલવાની કરાયેલી કોશિશને લઈને...
                    સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી આદિવાસી વિસ્તાર અને સ્થાનિક લોકોના આદિવાસી લોકોના બલિદાનોનો 200 થી 300 વર્ષનો ઈતિહાસ બદલીને સરકારી અધિકારીઓએ જે...                
            છેલ્લાં પાંચ વર્ષ સુધીમાં શિષ્યવૃતિ ન મળતાં સેલવાસમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયું જાહેરમાં વિરોધ પ્રદર્શન.....
                    સેલવાસ: છેલ્લાં પાંચ વર્ષથી દાદરા નગર હવેલીના કોલેજના ગરીબ અને પછાત મોટાભાગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ આજ દિન સુધી મળેલ નથી જેને લઈને આજે વિદ્યાર્થીઓ દ્વારા...                
            સેલવાસમાં મામલતદારે આદિવાસી ખેડૂતને વચન આપી કર્યો દગો.. અને કરી દીધા ‘ભારત સરકાર કુટુંબ...
                    સેલવાસ: 'રામ રાજ્ય' ભલે દેશમાં ઘોષણા કરવામાં આવી હોય પણ રામ એક વચન માટે બધું કરી શકતા હતા આ તો અધિકારીઓ છે.. થોડા દિવસ...                
            ભારતીય સંસ્કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસમાં યોજાયો પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ..
                    સેલવાસ: 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં શહીદ થયેલા ભારતીય સુરક્ષા દળના જવાનો અને શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દાદરા નગર હવેલીના ભારતીય...                
            PMJAY યોજનાના લાભ આપી દાદરા નગર હવેલીના લોકોને રાહત આપવા આદિવાસી સાંસદ કલાબેનની લોકસભામાં...
                    દાનહ: દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કહ્યું કે વર્તમાન સમયમાં પણ દાદરા નગર હવેલીમા સ્થાનિક લોકોને PMJAY યોજનાનો લાભ મળતો નથી ત્યારે...                
            દાદરા નગર હવેલીના આદિવાસી કુકણા સમાજના પ્રમુખ તરીકે શ્રાવણભાઈ ચૌધરીની કરાઈ વરણી…
                    દાનહ: મહારાષ્ટ્રમાં આવેલા જવાહર તાલુકાનાં પ્રકૃતિ /નિસર્ગ હોટેલ ખાતે કુકણા કોકણી કુનબી (ડાંગ) સમાજની બીજા રાષ્ટ્રીય મહા સંમેલનના આયોજન સંદર્ભે મળેલી બેઠકમાં ગતરોજ દાદરા...                
            
            
		














