દાનહ- દીવ-દમણ- અને ગોવા બાર કાઉન્સિલ કાનૂની 75 સંવિધાન દિવસની ઉજવણી સેલવાસમાં ડો.અબ્દુલ કલામ...
સેલવાસ: દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવ બાર એસોસિએશનના સહયોગથી મહારાષ્ટ્ર અને ગોવાના બાર કાઉન્સિલ સતત કાનૂની શિક્ષણ કાર્યક્રમ અને 75માં સંવિધાન...
દાનહમાં 78મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી..
દાનહ: 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિતે સેલવાસ સ્ટેડીયમ ગ્રાઉન્ડ પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર પ્રિયંક કિશોરના હસ્તે ધ્વજારોહણ કરવામાં અવાયું હતું....
સેલવાસમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન..
સેલવાસ: સેલવાસમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નિરંકારી ભક્તોએ 336 યુનિટ રક્ત સેલવાસ-શાખા, ગાલોંડા-શાખા અને કરચગામ-શાખાના સહયોગથી આર્ટ સેન્ટર હોલ ખાતે દાન કર્યું હતું.આ કાર્યમાં ઇન્ડિયન...
દાનહના રુદાના ખાતેથી ગેરકાયદે ખેરના લાકડા ઝડપાયા..
દાનહ: એક તરફ ગ્લોબલ વોર્મિગની સમસ્યાના નિરાકરણ માટે જંગલ બચાવવા અને સંવર્ધન માટે પહેલો કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ બાથમીના આધારે દાનહના રુદાના...
સેલવાસના રખોલીમાં હિટ એન્ડ રનમાં અજાણ્યા વ્યક્તિનું મોત..
સેલવાસ: રખોલી ખાતે અજાણ્યા વ્યક્તિનું હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ થયું હતું. રખોલી ખાતે અજાણ્યા વ્યક્તિનું અકસ્માત થયું હોવાનું પોલીસ કંટ્રોલ રૂમ સાયલી પોલીસ...
પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત દાનહના બે વિદ્યાર્થીઓ નવી દિલ્હી ખાતે આયોજિત 78માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં...
સેલવાસ: પ્રેરણા એક અનુભવાત્મક જ્ઞાન કાર્યક્રમ અંતર્ગત રખોલી ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ અંગ્રેજી માધ્યમ ની વિદ્યાર્થીની કુમારી ઈશા પટેલ અને કેન્દ્રીય વિદ્યાલય નો વિદ્યાર્થી...
સેલવાસમાં સાયલી નર્સિંગ કોલેજ બાંધકામ સાઈટ પરથી 11 લાખનો કોપર વાયર ચોરી કરનારા 4...
સેલવાસ: સાયલી નર્સિંગ કોલેજ સેલવાસનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે બાંધકામ સાઈટ પરથી ચાર વ્યક્તિઓ દ્વારા કોપર વાયર ચોરી કરી લેવામાં આવ્યો હતો જેની...
સેલવાસ નગર પાલિકા દ્વારા લાઈસન્સ વગર ચાલતી ચિકન,મટન, ઈંડા, માછલીની દુકાનો પર તવાઈ..
સેલવાસ: નગર પાલિકા, નગર પાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર અને લાઈસન્સ વગર ચાલતી ચિકન, મટન, ઇંડા અને માછલીની દુકાનો ઉપર કાર્યવાહી કરવા જઈ રહી છે. જો...
સેલવાસ નગર પાલિકા સભ્ય સુમન પટેલે વિશ્વ આદિવાસી દિવસની રજાની કરી માંગણી..
સેલવાસ: નગર પાલિકા સેલવાસના સભ્ય સુમનભાઈ પટેલે થોડા દિવસોમાં આવનાર આદિવાસી સમાજના તહેવાર 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની જાહેર રજા આપવા માટે દાદરા...
2 ઓગસ્ટ દિને દાનહમાં 71માં મુક્તિ દિવસની કરાઈ ઉજવણી.. શું કહ્યું કલેકટરે સેલવાસવાસીઓને..
દાનહ: 2 ઓગસ્ટ 1954મા દાનહને પોર્ટુગીઝના શાસનમાથી મુક્તિ મેળવ્યા બાદ દાદરા નગર હવેલી આજે દાનહ પ્રશાસન દ્વારા કલેકટર કચેરી સેલવાસ ખાતે કલેકટર પ્રિયંક કિશોરના...