નાચગાનમાં રચ્ચા-પચ્ચા આદિવાસી સમાજના ઠેકેદારો હવે તો જાગો આપણા હકો અને અધિકારો છીનવાઈ રહ્યા...
વાંસદા: શું આદિવાસી સમાજ ખરેખર પોતે જ પોતાનું પતન તરફ આગળ વધી રહ્યો છે શું નાચગાન જ આપણી સંસ્કૃતિ છે. શું આ રીત- રીવાજો...
ડેડીયાપાડામાં BTS અને BTTSના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
ડેડીયાપાડા: ગતરોજ આદિવાસી લોકોની અસ્મિતા સાથે સંકળાયેલા અને આદિવાસી સમાજના લોકો જેને તહેવારથી કમ નહિ માનતા 9 ઓગસ્ટના દિવસે BTS અને BTTSના સંયુક્ત ઉપક્રમે...
ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ખેરગામનું નામ રોશન કરતો ઉજેશ પટેલ
ખેરગામ: હાલના સમયમાં યુવાઓ પોતાનુ ભવિષ્ય એન્જિનિરિંગ, ડોકટર, રમત જગત, વેપાર જગત એવા ઘણા ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે...
લો બોલો.. ગતિશીલ ગુજરાતમાં 18 વર્ષે મળ્યો ખેડૂતને ન્યાય
ભરૂચ: આપણા ગતિશીલ અને ડીઝીટલ રાજ્યમાં આટલી ધીમી ન્યાય પ્રક્રિયા હશે એ માનવામાં ન આવે પણ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના મોઠિયા ગામના ખેડૂતો અને...
વિશ્વ આદિવાસી દિવસ નિમિતે બંધારણનો ચુસ્ત અમલ કરવા BTTSની કલેકટરને રજૂઆત
9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજયકક્ષાની ઉજવણીના નર્મદા જીલ્લામાં કરવામાં આવ્યો ત્યારે તેની સામે BTTS દ્વારા આ સરકાર દ્વારા આદિવાસીઓ સાથે સૌથી વધુ અન્યાય...
રાજપીપળા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી
નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. રાજપીપલાના જીતનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના આદિવાસીઓને...
નવસારીમાં રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને બાઈક ચાલકે લીધો અડફેટે
નવસારી: નવસારી શહેરમાં બાઇકચાલકો બેફામ ફરતા હોવાના કારણે ઘણા અકસ્માતો નોંધાય રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત નવસારીના જુનાથાણા પાસે આવેલી શ્રી રામ...
વાંસદામાં આદિવાસી સમાજના લોકોએ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
વાંસદા: આજે નવસારી જિલ્લામાં અને તાલુકા સ્તરે રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકો 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી...
આજથી અતિશુભ પાંચ સોમવારવાળા શ્રાવણની શરૂવાત..!: શિવભક્ત
વાંસદા: આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાની સાથે જ શિવમંદિરોમાં ભગવાન શિવની મહિમા અને ગુણગામ ગુંજી ઉઠયો હતો વાંસદા તાલુકાના સ્થાનિક વિસ્તારના ઘણા...
વાંસદાના તાલુકા યુવા મોર્ચા ભાજપ દ્વારા સરદારની મૂર્તિને અપાયું સમ્માન
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા યુવા મોર્ચા ભાજપ દ્વારા દરેક વખતની જેમ વાંસદાના ગાંધી મેદાન પાસેના ચાર રસ્તા પર આવેલી સરદાર પટેલની મૂર્તિની...
















