સર્પદંશથી ધરમપુર ભવાડા ગામની 6 વર્ષની માસુમ બાળકીનો જીવ બચાવતા સાંઈનાથ હોસ્પીટના ડૉ. ડી.સી.પટેલ...
ધરમપુર: ધરમપુર ભવાડા ગામના ઉપલા ફળીયાની 6 વર્ષીય માસૂમ દર્શના પવારને પગમાં સર્પે દંશ દીધો જેનો તાત્કાલિક ધોરણે સારવાર કરી સાંઈનાથ હોસ્પીટલ ધરમપુરના ડૉ....
કપરાડા તાલુકા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ બાબન રાઉતની નિમણુંકનો યોજાયો સન્માન કાર્યક્રમ
કપરાડા: વલસાડ જીલ્લાના છેવાડાના કપરાડા તાલુકામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત કરાયેલા પ્રમુખ બાબનભાઈ પી રાઉતનો સન્માન...
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ અને ઘાયલ લોકોને લઈને ભારતીય જનતા યુવા મોરચા વલસાડ દ્વારા યોજાઈ...
પારડી: મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની ચિર શાંતિ તેમજ ઘાયલ થયેલા લોકોની સ્વાસ્થ્ય સલામતીની પ્રાર્થના અર્થે ભારતીય જનતા યુવા...
ગુજરાતમાં કોંગ્રેસના મોટા નેતાએ આમ આદમી પાર્ટીને ગઠબંધન કરવા કર્યો આડકતરો ઇશારો.. જાણો સમગ્ર...
ગુજરાત: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જાહેર થાય એ પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ગઠબંધન કરવા કોંગ્રેસના મોટા નેતા દ્વારા આમંત્રણ આપ્યાની વાતો...
રાજકારણમાં ગરમાવો: ચીખલી તાલુકાના ગામોમાં ભાજપ બહિષ્કારના લગાવેલા બેનર પોલીસ દ્વારા ઉતારાયા..
ચીખલી: ચીખલી તાલુકાના ગામોમાં એક કરોડ આદિવાસીઓ ખોટા પ્રમાણપત્રો, નોકરીઓ તેમજ પ્રોજેક્ટમાં ઘોર અન્યાય સામે ભાજપનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાવાયા હતા. અનેક ગામો...
વડીયા ખાતે પ્રધાન મંત્રીના કાર્યક્રમ દરમિયાન ડૉ પ્રફુલ વસાવાની કરી હતી અટકાયત
રાજપીપળા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયા ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે...
મોરબીના મૃતકોને આમ આદમી પાર્ટી ૧૭૭ વાંસદા ચીખલી દ્વારા કેન્ડલ માર્ચ યોજી અપાઈ શ્રદ્ધાંજલિ
ચીખલી: મોરબી મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટ્યો અને નાના બાળકો સહિત ૧૯૦ થી પણ વધારે મૃત જાહેર થયા, જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાત...
ખેરગામના દશેરા ટેકરીમાં હાઇમસ્ટ ટાવરથી રોશની પાથરતાં સરપંચ ઝરણાબેન.. લોકોમાં ખુશીની લહેર
ખેરગામ: ગતરોજ તાલુકા પંચાયત ખેરગામ દ્વારા જિલ્લા પંચાયતના 15મા નાણાપંચની પાંચ લાખની હાઈ માસ્ટ તથા શેરી બત્તીના ત્રણ લાખ ગ્રાન્ટમાંથી 20 વીજ સ્થંભ ઉભા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા પહોંચ્યા.. સાંસદ મનસુખ વસાવા અને ગીતાબેન રાઠવા દ્વારા કરાયું ભવ્ય...
નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા એકતા નગર પહોંચ્યા છે. કેવડીયા હેલીપેડ ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા નર્મદા...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યુ
નર્મદા: કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે ત્યારે વધુ બે આકર્ષણોનું આજ રોજ 30 ઑક્ટોબરે...
















